
સામાજિક વિજ્ઞાન
Authored by BHAVNABEN RATHOD
Social Studies
7th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
1 - ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે?
અસ્પૃશ્યતાનિવારણ ચળવળ
વ્યસનમુક્તિ ચળવળ
ભક્તિ અને સૂફી ચળવળ
રંગભેદ નાબૂદ ચળવળ
2.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
2 - આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?
સમર્થ ગુરુ રામદાસે
રામાનુજાચાર્યે
સંત જ્ઞાનેશ્વરે
શંકરાચાર્યે
3.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
3 - ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?
રામાનુજાચાર્યથી
શંકરાચાર્યથી
રામાનંદથી
ચૈતન્ય મહાપ્રભુથી
4.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
4 - શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે ?
તલવંડી
કાલડી
પેરૂમલતૂર
ચંપારણ્ય
5.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
5 - શંકરાચાર્યના પિતાનું નામ શું હતું ?
હરિકૃષ્ણ
રામગુરુ
શિવગુરુ
કેશવ
6.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
6 - રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે ?
પેરૂમલતૂર
કૃષ્ણગિરિ
મલપ્પુરમ
વિલ્લૂપુરમ
7.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
7 - કયા સંતો વૈષ્ણવ હતા ?
નિર્ગુણ
નયનાર
સગુણ
અલવાર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?