સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન

7th Grade

20 Qs

quiz-placeholder

Similar activities

SOCIAL SCIENCE S.T.D. 7 CH 5-6

SOCIAL SCIENCE S.T.D. 7 CH 5-6

7th Grade

20 Qs

મુઘલ બાદશાહ બાબર પ્રશ્નો-નૌસીલ પટેલ

મુઘલ બાદશાહ બાબર પ્રશ્નો-નૌસીલ પટેલ

3rd Grade - Professional Development

18 Qs

એકમ 4 ભારતની પ્રારંભિક રાજયવ્યવસ્થા :નૌસિલ પટેલ

એકમ 4 ભારતની પ્રારંભિક રાજયવ્યવસ્થા :નૌસિલ પટેલ

5th Grade - Professional Development

15 Qs

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સંયુક્ત રાષ્ટ્રો

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સંયુક્ત રાષ્ટ્રો

6th - 8th Grade

15 Qs

ભારત દેશો નો પરિચય ભાગ 1 નૌસીલ પટેલ

ભારત દેશો નો પરિચય ભાગ 1 નૌસીલ પટેલ

6th - 10th Grade

15 Qs

ધોરણ - ૭ એકમ - ૧૩ આપત્તી અને વ્યવસ્થાપન

ધોરણ - ૭ એકમ - ૧૩ આપત્તી અને વ્યવસ્થાપન

7th Grade

21 Qs

Quiz General knowledge

Quiz General knowledge

5th - 12th Grade

17 Qs

સામાજિક વિજ્ઞાન ક્વિઝ બજાર

સામાજિક વિજ્ઞાન ક્વિઝ બજાર

7th Grade

15 Qs

સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન

Assessment

Quiz

Social Studies

7th Grade

Practice Problem

Medium

Created by

BHAVNABEN RATHOD

Used 4+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

1 - ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે?

અસ્પૃશ્યતાનિવારણ ચળવળ

વ્યસનમુક્તિ ચળવળ

ભક્તિ અને સૂફી ચળવળ

રંગભેદ નાબૂદ ચળવળ

2.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

2 - આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?

સમર્થ ગુરુ રામદાસે

રામાનુજાચાર્યે

સંત જ્ઞાનેશ્વરે

શંકરાચાર્યે

3.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

3 - ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?

રામાનુજાચાર્યથી

શંકરાચાર્યથી

રામાનંદથી

ચૈતન્ય મહાપ્રભુથી

4.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

4 - શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે ?

તલવંડી

કાલડી

પેરૂમલતૂર

ચંપારણ્ય

5.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

5 - શંકરાચાર્યના પિતાનું નામ શું હતું ?

હરિકૃષ્ણ

રામગુરુ

શિવગુરુ

કેશવ

6.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

6 - રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે ?

પેરૂમલતૂર

કૃષ્ણગિરિ

મલપ્પુરમ

વિલ્લૂપુરમ

7.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

7 - કયા સંતો વૈષ્ણવ હતા ?

નિર્ગુણ

નયનાર

સગુણ

અલવાર

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?