
1 રાજપુત યુગ : નવાં શાસકો અને રાજ્યો
Authored by ISWARSINH BARIA
History, Social Studies
7th Grade
Used 20+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?
પુલકેશી બીજો
હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત મૌર્ય
સમ્રાટ અશોક
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા?
હર્ષવર્ધન
સમ્રાટ અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
પુલકેશી બીજા
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
શાકંભરી -ચૌહાણ
માળવા- પરમાર
કનોજ -ગઢવાલ
બુંદેલખંડ- ચૌલુક્ય
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે જાણીતો છે?
સ્તંભતીર્થ
અવંતિ
બુંદેલખંડ
કાશી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?
અજય રાજ શાકંભરી
વાસુદેવ
રાજા ભોજ
કૃષ્ણ રાજ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પુલકેશી બીજો કયા વંશ નો રાજા હતો?
ચૌલ
ચેર
ચાલુક્ય
રાષ્ટ્રકૂટ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહંમદ ગજનીએ ગુજરાતના કયા પ્રસિદ્ધ મંદિર ઉપર ચડાઈ કરી હતી?
સોમનાથ
દ્વારકા
અંબાજી
કોટેશ્વર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?