1 રાજપુત યુગ : નવાં શાસકો અને રાજ્યો

1 રાજપુત યુગ : નવાં શાસકો અને રાજ્યો

7th Grade

25 Qs

quiz-placeholder

Similar activities

રવિવારની રમઝટ કવીજ 25

રવિવારની રમઝટ કવીજ 25

KG - University

20 Qs

રવિવારની રમઝટ કવિઝ નંબર 33

રવિવારની રમઝટ કવિઝ નંબર 33

1st - 12th Grade

20 Qs

26th January celebration quiz competition

26th January celebration quiz competition

7th - 9th Grade

20 Qs

ધો. 7 સામાજિક વિજ્ઞાન

ધો. 7 સામાજિક વિજ્ઞાન

7th Grade

20 Qs

મુઘલ બાદશાહ બાબર ભાગ 2 -નૌસીલ પટેલ

મુઘલ બાદશાહ બાબર ભાગ 2 -નૌસીલ પટેલ

4th Grade - Professional Development

22 Qs

429 NMMS બુદ્ધિકસોટી તર્કશક્તિ

429 NMMS બુદ્ધિકસોટી તર્કશક્તિ

6th - 8th Grade

24 Qs

પ્રકરણ-7-ભક્તિ યુગ

પ્રકરણ-7-ભક્તિ યુગ

7th Grade

25 Qs

155 જનરલનોલેજ

155 જનરલનોલેજ

6th - 8th Grade

28 Qs

1 રાજપુત યુગ : નવાં શાસકો અને રાજ્યો

1 રાજપુત યુગ : નવાં શાસકો અને રાજ્યો

Assessment

Quiz

History, Social Studies

7th Grade

Practice Problem

Hard

Created by

ISWARSINH BARIA

Used 20+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?

પુલકેશી બીજો

હર્ષવર્ધન

ચંદ્રગુપ્ત મૌર્ય

સમ્રાટ અશોક

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા?

હર્ષવર્ધન

સમ્રાટ અશોક

ચંદ્રગુપ્ત મૌર્ય

પુલકેશી બીજા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

શાકંભરી -ચૌહાણ

માળવા- પરમાર

કનોજ -ગઢવાલ

બુંદેલખંડ- ચૌલુક્ય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે જાણીતો છે?

સ્તંભતીર્થ

અવંતિ

બુંદેલખંડ

કાશી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?

અજય રાજ શાકંભરી

વાસુદેવ

રાજા ભોજ

કૃષ્ણ રાજ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પુલકેશી બીજો કયા વંશ નો રાજા હતો?

ચૌલ

ચેર

ચાલુક્ય

રાષ્ટ્રકૂટ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહંમદ ગજનીએ ગુજરાતના કયા પ્રસિદ્ધ મંદિર ઉપર ચડાઈ કરી હતી?

સોમનાથ

દ્વારકા

અંબાજી

કોટેશ્વર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?