Search Header Logo

પ્રકરણ-7-ભક્તિ યુગ

Authored by ASHESH KAPADIYA

Social Studies

7th Grade

Used 12+ times

પ્રકરણ-7-ભક્તિ યુગ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'વૈષ્ણવજન તો તેને રે કહીએ'-આ ભજન કોનું છે?

મીરાંબાઈનું

કબીરનું

તુલસીદાસનું

નરસિંહ મહેતાનું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શીખ ધર્મના સ્થાપક કોણ હતા?

ગુરુ નાનક

તુસીદાસ

સુરદાસ

રૈદાસ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દક્ષિણ ભારતમાં આઠમી સદીમાં કયા સંતે ધાર્મિક સુધારણાની શરૂઆત કરી?

રામાનુજાચાર્ય

ચૈતન્ય મહાપ્રભુ

નયનાર સંતોએ

શંકરાચાર્ય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સગુણવાદી અને ઐકયના હિમાયતી કોણ હતા?

સંતો

રાજા

પીર

ભક્તો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મીરાંબાઈ નાનપણથી કોના ભક્ત હતા?

ગોપાલન

રામના

કબીરના

શ્રીકૃષ્ણના

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દક્ષિણ ભારતમાં ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત કોણ હતા?

શેખ બૂહરાનદિન

મોઇનઉદ્દીન ચિસ્તી

બાબા અહમદ

સિયાબુદ્દીન સુહરાવર્દી

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભક્તિ આંદોલનની શરૂઆત કયા સંત દ્વારા થાય છે?

ચૈતન્ય મહાપ્રભુ

શંકરાચાર્ય

રામાનુજાચાર્ય

અલવાર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?

Similar Resources on Wayground