ધાત્રી પ્રશ્નોતરી

ધાત્રી પ્રશ્નોતરી

1st Grade

10 Qs

quiz-placeholder

Similar activities

ગુજરાતી 11 જનની

ગુજરાતી 11 જનની

1st - 8th Grade

5 Qs

શરૂઆત કરીએ

શરૂઆત કરીએ

1st - 10th Grade

5 Qs

Self Introduction

Self Introduction

KG - 1st Grade

5 Qs

Nasvadi March2025

Nasvadi March2025

1st - 5th Grade

9 Qs

1env

1env

1st Grade

5 Qs

Gujarati Swar & Vyanjan

Gujarati Swar & Vyanjan

1st - 3rd Grade

12 Qs

Sankalp Dairy - 1 | 06 July

Sankalp Dairy - 1 | 06 July

KG - Professional Development

15 Qs

ધાત્રી પ્રશ્નોતરી

ધાત્રી પ્રશ્નોતરી

Assessment

Quiz

Other

1st Grade

Practice Problem

Medium

Created by

maliya miyana

Used 5+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

7- 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?

દાળનું પાણી

ખીચડી

ચા સાથે સોફ્ટ બિસ્કીટ

ભાતનું પાણી (ઓસામણ)

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

કાંગારું મધર કેર આપીને

વધારાનું સ્તનપાન આપીને

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

વધારાનુ સ્તનપાન ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ

જ્યારે બાળકનું જન્મ સમયે વજન 2કિલોથી ઓછું હોય છે

જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

ઉપરના બધાજ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?

બાળક 6 મહિનાનું થાય એટલે તરત જ

બાળક 10 મહિનાનું થાય ત્યારે

બાળક 1 વર્ષનું થાય ત્યારે

ઉપરનામાંથી કોઇ નહિ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે ?

વૃધ્ધિ / વિકાસ માટે

શીખવા અને પ્રવૃત્તિ માટે

ચેપ સામે લડવા માટે

ઉપરના બધા જ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહિનાના બાળકને બિમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ?

સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે

સ્તનપાન (ફીકવન્સી) માં ઘટાડો કરવો જોઇએ.

વારંવાર સ્તનપાન કરાવવું જોઇએ

ઉપરના માંથી એક પણ નહિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નવજાત શિશુને કેટલા સમય માટે કાંગારૂ મધર કેર આપવામાં આવે છે?

નવજાત શિશુ 2.5 કિલો સુધી વજન થાય ત્યાં સુધી

નવજાત શિશુ સુધી પૂરક ખોરાક લેવાનું શરૂ કરે ત્યાં સુધી

નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી

એ અને સી

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?