ધાત્રી પ્રશ્નોતરી

ધાત્રી પ્રશ્નોતરી

1st Grade

10 Qs

quiz-placeholder

Similar activities

Aaspass

Aaspass

1st - 5th Grade

15 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

11 Qs

Kanajara quize

Kanajara quize

1st Grade

10 Qs

TOUR TO MAHAVIDEH (TRAIL)

TOUR TO MAHAVIDEH (TRAIL)

KG - 1st Grade

8 Qs

પોષણ માસ અંતર્ગત કુપોષિત બાળકો માટે જાગૃતિ લાવવા માટેની કવીઝ

પોષણ માસ અંતર્ગત કુપોષિત બાળકો માટે જાગૃતિ લાવવા માટેની કવીઝ

1st - 2nd Grade

5 Qs

પોષણ માહ સગર્ભા પ્રશ્નોતરી

પોષણ માહ સગર્ભા પ્રશ્નોતરી

1st Grade

7 Qs

Poshan Tracker Training Jasdan

Poshan Tracker Training Jasdan

1st - 10th Grade

13 Qs

ગુજરાતી ઉખાણા

ગુજરાતી ઉખાણા

1st Grade

10 Qs

ધાત્રી પ્રશ્નોતરી

ધાત્રી પ્રશ્નોતરી

Assessment

Quiz

Other

1st Grade

Medium

Created by

maliya miyana

Used 5+ times

FREE Resource

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

7- 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?

દાળનું પાણી

ખીચડી

ચા સાથે સોફ્ટ બિસ્કીટ

ભાતનું પાણી (ઓસામણ)

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

કાંગારું મધર કેર આપીને

વધારાનું સ્તનપાન આપીને

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

વધારાનુ સ્તનપાન ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ

જ્યારે બાળકનું જન્મ સમયે વજન 2કિલોથી ઓછું હોય છે

જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

ઉપરના બધાજ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?

બાળક 6 મહિનાનું થાય એટલે તરત જ

બાળક 10 મહિનાનું થાય ત્યારે

બાળક 1 વર્ષનું થાય ત્યારે

ઉપરનામાંથી કોઇ નહિ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે ?

વૃધ્ધિ / વિકાસ માટે

શીખવા અને પ્રવૃત્તિ માટે

ચેપ સામે લડવા માટે

ઉપરના બધા જ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહિનાના બાળકને બિમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ?

સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે

સ્તનપાન (ફીકવન્સી) માં ઘટાડો કરવો જોઇએ.

વારંવાર સ્તનપાન કરાવવું જોઇએ

ઉપરના માંથી એક પણ નહિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નવજાત શિશુને કેટલા સમય માટે કાંગારૂ મધર કેર આપવામાં આવે છે?

નવજાત શિશુ 2.5 કિલો સુધી વજન થાય ત્યાં સુધી

નવજાત શિશુ સુધી પૂરક ખોરાક લેવાનું શરૂ કરે ત્યાં સુધી

નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી

એ અને સી

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?