
L.16
Authored by Falguni Panchal
Other
7th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'સિંહનું મૃત્યુ' પાઠના લેખકનું નામ શું છે ?
ભાણભાઈ ગીડા
નાનાભાઈ
ચંદ્રકાન્ત શેઠ
ર્ડો.જગદીશ ત્રિવેદી
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ચોમાસુ પૂરું થતા લોકો કયાં કામમાં લાગી ગયા ?
વાવણી
કાપણી
લણણી
એક પણ નહિ
3.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
' ખાતર પડવું' નો અર્થ શું થાય ?
અવાજ થવો
ખેતી કરવી
ખેતરમાં ખાતર નાખવું
ચોરી કરવી
4.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
'કારી ન ફાવવી ' એટલે શું ?
યુક્તિ સફળ ન થવી
કારીગરી ન આવડવી
કામ ન આવડવું
ફાવટ ન આવવી
5.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
'વેકૂર' એટલે શું?
માટી
રેતી
કાંકરા
કાદવ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અચરજ,આશ્ચર્ય,નવાઈ,શોક,હર્ષ,ઉલ્લાસ વગેરે લાગણીઓ પ્રગટ કરતા વાક્યને કેવા પ્રકારનું વાક્ય કહે છે ?
પ્રશ્ન વાક્ય
સાદું વાક્ય
ઉદગાર વાક્ય
એકપણ નહિ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દરબારના અગ્નિસંસ્કાર પછી સિંહ ક્યાં ગયો ?
દરબારના ઘેર
ગામમાં
જંગલમાં
નદી કિનારે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?