V G.A. - 6

V G.A. - 6

KG - Professional Development

10 Qs

quiz-placeholder

Similar activities

ILA M-7 9 10  PRE-TEST

ILA M-7 9 10 PRE-TEST

Professional Development

12 Qs

Bhede Shakshi Anant Na

Bhede Shakshi Anant Na

University

10 Qs

ECD TOT

ECD TOT

Professional Development

12 Qs

મોડયુલ -૧૧

મોડયુલ -૧૧

KG

10 Qs

Shikshapatri saar quiz 2023

Shikshapatri saar quiz 2023

Professional Development

15 Qs

હરિબાળ શિબિર

હરિબાળ શિબિર

1st - 5th Grade

10 Qs

ચાલો.... રમતા રમતા શિખીએ- 7

ચાલો.... રમતા રમતા શિખીએ- 7

3rd - 10th Grade

15 Qs

Sankalp Dairy - 1 | 09 July

Sankalp Dairy - 1 | 09 July

KG - Professional Development

15 Qs

V G.A. - 6

V G.A. - 6

Assessment

Quiz

Created by

KANGANA DUDHATRA

Other

KG - Professional Development

1 plays

Medium

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?

હરિભક્ત ઉપર ક્રોધ કરીને ભક્તિ કરીએ ત્યારે

હરિભક્ત ઉપર ઈર્ષ્યા કરીને ભક્તિ કરીએ ત્યારે

હરિભક્તના અવગુણ લઈએ ત્યારે

ભગવાનને વિષે અવગુણ લઈએ ત્યારે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જીવની મૂર્ખાય શું છે ?

હરિભક્તનો વાંક કાઢવો

હરિભક્તનો અવગુણ લેવો

ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો

ભગવાનનો વાંક કાઢવો

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જીવ અને મનની મિત્રતામાં મહારાજે કોનું દ્રષ્ટાંત આપ્યું છે ?

દૂધનું

દહીનું

દૂધ અને પાણીનું

છાશનું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેવી વાતનો મનમાં ઘાટ થાય જ નહીં ?

જે વાત જીવને ન ગમતી હોય તે

જે વાત જીવને ગમતી હોય તે

જે વાતથી જીવને શાંતિ મળે તે

જે વાતથી જીવને મોક્ષ મળે તે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન જીવને ક્યારે સમજાવે ?

જ્યારે મન અશાંત હોય ત્યારે

જ્યારે મન દુખી થઈ જાય ત્યારે

જેરે કઈક જીવને ન ગમતું હોય ત્યારે

જ્યારે કઈક જીવને ગમતું હોય ત્યારે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન સદાય અયોગ્ય ઘાટ ઘડે ત્યારે કોનો વાત સમજવો ?

પોતાના જીવનો વાંક ન સમજવો

પોતાના જીવનો જ વાંક સમજવો એકલો મનનો વાંક સમજવો નહીં

મનનો વાંક સમજવો

મનનો વાંક સમજવો નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'ગઢડા અંત્ય - ૬ : જીવ અને મનની મિત્રતાનું' - આ વચનામૃત ક્યારે લખાયું ?

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૫

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૫

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૬

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૬

Explore all questions with a free account

or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?