
V G.A. - 6
Authored by KANGANA DUDHATRA
Other
KG - Professional Development
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?
હરિભક્ત ઉપર ક્રોધ કરીને ભક્તિ કરીએ ત્યારે
હરિભક્ત ઉપર ઈર્ષ્યા કરીને ભક્તિ કરીએ ત્યારે
હરિભક્તના અવગુણ લઈએ ત્યારે
ભગવાનને વિષે અવગુણ લઈએ ત્યારે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જીવની મૂર્ખાય શું છે ?
હરિભક્તનો વાંક કાઢવો
હરિભક્તનો અવગુણ લેવો
ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો
ભગવાનનો વાંક કાઢવો
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જીવ અને મનની મિત્રતામાં મહારાજે કોનું દ્રષ્ટાંત આપ્યું છે ?
દૂધનું
દહીનું
દૂધ અને પાણીનું
છાશનું
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કેવી વાતનો મનમાં ઘાટ થાય જ નહીં ?
જે વાત જીવને ન ગમતી હોય તે
જે વાત જીવને ગમતી હોય તે
જે વાતથી જીવને શાંતિ મળે તે
જે વાતથી જીવને મોક્ષ મળે તે
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મન જીવને ક્યારે સમજાવે ?
જ્યારે મન અશાંત હોય ત્યારે
જ્યારે મન દુખી થઈ જાય ત્યારે
જેરે કઈક જીવને ન ગમતું હોય ત્યારે
જ્યારે કઈક જીવને ગમતું હોય ત્યારે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મન સદાય અયોગ્ય ઘાટ ઘડે ત્યારે કોનો વાત સમજવો ?
પોતાના જીવનો વાંક ન સમજવો
પોતાના જીવનો જ વાંક સમજવો એકલો મનનો વાંક સમજવો નહીં
મનનો વાંક સમજવો
મનનો વાંક સમજવો નહીં
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'ગઢડા અંત્ય - ૬ : જીવ અને મનની મિત્રતાનું' - આ વચનામૃત ક્યારે લખાયું ?
સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૫
સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૫
સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૬
સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૬
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?