Search Header Logo

V G.A. - 6

Authored by KANGANA DUDHATRA

Other

KG - Professional Development

Used 1+ times

V G.A. - 6
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?

હરિભક્ત ઉપર ક્રોધ કરીને ભક્તિ કરીએ ત્યારે

હરિભક્ત ઉપર ઈર્ષ્યા કરીને ભક્તિ કરીએ ત્યારે

હરિભક્તના અવગુણ લઈએ ત્યારે

ભગવાનને વિષે અવગુણ લઈએ ત્યારે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જીવની મૂર્ખાય શું છે ?

હરિભક્તનો વાંક કાઢવો

હરિભક્તનો અવગુણ લેવો

ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો

ભગવાનનો વાંક કાઢવો

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જીવ અને મનની મિત્રતામાં મહારાજે કોનું દ્રષ્ટાંત આપ્યું છે ?

દૂધનું

દહીનું

દૂધ અને પાણીનું

છાશનું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેવી વાતનો મનમાં ઘાટ થાય જ નહીં ?

જે વાત જીવને ન ગમતી હોય તે

જે વાત જીવને ગમતી હોય તે

જે વાતથી જીવને શાંતિ મળે તે

જે વાતથી જીવને મોક્ષ મળે તે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન જીવને ક્યારે સમજાવે ?

જ્યારે મન અશાંત હોય ત્યારે

જ્યારે મન દુખી થઈ જાય ત્યારે

જેરે કઈક જીવને ન ગમતું હોય ત્યારે

જ્યારે કઈક જીવને ગમતું હોય ત્યારે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન સદાય અયોગ્ય ઘાટ ઘડે ત્યારે કોનો વાત સમજવો ?

પોતાના જીવનો વાંક ન સમજવો

પોતાના જીવનો જ વાંક સમજવો એકલો મનનો વાંક સમજવો નહીં

મનનો વાંક સમજવો

મનનો વાંક સમજવો નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'ગઢડા અંત્ય - ૬ : જીવ અને મનની મિત્રતાનું' - આ વચનામૃત ક્યારે લખાયું ?

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૫

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૫

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૬

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૬

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?