Search Header Logo

V G.A. - 6

Authored by KANGANA DUDHATRA

Other

KG - Professional Development

Used 1+ times

V G.A. - 6
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?

હરિભક્ત ઉપર ક્રોધ કરીને ભક્તિ કરીએ ત્યારે

હરિભક્ત ઉપર ઈર્ષ્યા કરીને ભક્તિ કરીએ ત્યારે

હરિભક્તના અવગુણ લઈએ ત્યારે

ભગવાનને વિષે અવગુણ લઈએ ત્યારે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જીવની મૂર્ખાય શું છે ?

હરિભક્તનો વાંક કાઢવો

હરિભક્તનો અવગુણ લેવો

ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો

ભગવાનનો વાંક કાઢવો

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જીવ અને મનની મિત્રતામાં મહારાજે કોનું દ્રષ્ટાંત આપ્યું છે ?

દૂધનું

દહીનું

દૂધ અને પાણીનું

છાશનું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેવી વાતનો મનમાં ઘાટ થાય જ નહીં ?

જે વાત જીવને ન ગમતી હોય તે

જે વાત જીવને ગમતી હોય તે

જે વાતથી જીવને શાંતિ મળે તે

જે વાતથી જીવને મોક્ષ મળે તે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન જીવને ક્યારે સમજાવે ?

જ્યારે મન અશાંત હોય ત્યારે

જ્યારે મન દુખી થઈ જાય ત્યારે

જેરે કઈક જીવને ન ગમતું હોય ત્યારે

જ્યારે કઈક જીવને ગમતું હોય ત્યારે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન સદાય અયોગ્ય ઘાટ ઘડે ત્યારે કોનો વાત સમજવો ?

પોતાના જીવનો વાંક ન સમજવો

પોતાના જીવનો જ વાંક સમજવો એકલો મનનો વાંક સમજવો નહીં

મનનો વાંક સમજવો

મનનો વાંક સમજવો નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'ગઢડા અંત્ય - ૬ : જીવ અને મનની મિત્રતાનું' - આ વચનામૃત ક્યારે લખાયું ?

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૫

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૫

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૬

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૬

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?