
મનજીની ચોરી વિશે પ્રશ્નો
Authored by Sankalp Bal Sabha SMVS
Other
Professional Development
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનજીએ શેની ચોરી કરી હતી?
સોનાની
પૈસાની
જમવાની
દાગીનાની
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનજીએ કેમ ચોરી કરી હતી ?
ટેવ પડી ગઈ હતી
ઘરના સંસ્કાર પહેલેથી જ એવા હતા
દીકરી માંદી હતી
લાલચ જાગી ગઈ હતી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આદિત્યને મનજી માટે કેવો અભિપ્રાય બંધાઈ ગયો હતો?
એ ખોટો છે
એ ચોર છે
એ કાયમી ચોરી જ કરે છે
હવેથી એ ક્યારેય ચોરી નહીં કરે.
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ખરેખર આદિત્યની ઘડિયાળ કોણે મૂકી હતી? અને ક્યાં મૂકી હતી?
બહેને, બેગમાં
ભાઈએ, કબાટમાં
પોતે, કંપાસમાં
મમ્મીએ, કબાટમાં
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અભિપ્રાય વિશે આદિત્યના મમ્મીએ શું સમજાવ્યું?
કોઈ સારી વ્યક્તિ પણ થઈ શકે
કોઈના માટે ક્યારેય ખોટો અભિપ્રાય ન બાંધી દેવો.
દુનિયામાં બધા ખરાબ નથી હોતા દુનિયામાં બધા સારા જ હોય છે.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?