Search Header Logo

Samadhi Shatak Book 1/4

Authored by Devang Dedhia

Religious Studies

University

20 Questions

Used 1+ times

Samadhi Shatak Book 1/4
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

સમરી ભાગવતી ભારતી,

પ્રણમી જીન જગબંધુ;

કેવળ ______ ‌‌‌ ભોધકો,

કરશું સરસ પ્રબંધ.

સમાધી

આતમ

મોક્ષ

મુક્તિ

Answer explanation

ભગવતી સરસ્વતીને સ્મરીને અને જગબંધુ જિનેશ્વર પ્રભુને પ્રણમીને ફકત આત્મબોધ માટે સરસ રચના કરીશ.

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

કેવળ આતમ-બોધ હૈ,

પરમારથ શિવપંથ;

તામેં જીનકું મગનતા,

સો હિ ભાવ ____. (2)

સમાધિ

આતમપંથ

નિર્ગૃંથ

સિદ્ધપંથ

Answer explanation

માત્ર આત્માનુભૂતિ તે જ પારમાર્થિક – નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે. તેમાં જે ડૂબેલ હોય, ઓતપ્રોત હોય તે જ ભાવનિર્ગૃંથ છે.

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

ભોગ જ્ઞાન જ્યું બાલકો,

બાહ્ય જ્ઞાનકી દોર;

તરુણભોગ અનુભવ જિસ્યો,

_____ ભાવ કછુ ઓર. (3)

સમાધિ

શુદ્ધ

આતમ

મગન

Answer explanation

તરુણોનાં વૈષચિક સુખનું જ્ઞાન બાળકને હોઈ ન શકે. તેમ બાહ્યજ્ઞાનમાં–પરમાં ફસાયલી ચેતના આત્મભાવની મગ્નતાને શી રીતે જાણી શકે? મગ્નભાવ કોઈ જુદી જ વસ્તુ છે.

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

‌‌‌‌‌_______ મગન જો,

સો સબ પુદ્‌ગલ ખેલ;

ઈંદ્રજાળ કરી લેખવે,

મિલે ન તિહાં મનમેલ. (4)

આતમજ્ઞાને

પરભાવમે

સંસાભાવમે

શુભભાવમે

Answer explanation

આત્મભાવમાં ડૂબેલ સાધક પુદ્‌ગલોની રચનાને ઈંદ્રજાળ-આભાસી રચના – જેવી અનુભવે છે અને તેથી તેનો તેમાં મનમેળ જામતો નથી.

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

____ વિના વ્યવહારકો,

કહા બનાવત નાચ?

રતન કહો કોઉ કાચકું,

અંત કાચ સો કાચ. (5)

આતમ

જ્ઞાન

વિવેક

અભિનેતા

Answer explanation

જ્ઞાન વિનાનો વ્યવહાર સાધના-જગતમાં પ્રતિષ્ઠિત નથી. ભીતર જોડે જેનું સામંજસ્ય છે તે જ વ્યવહાર વાસ્તવિક ગણાયેલ છે.

કોઈ કાચને રત્ન કહે પણ તેથી શું થાય?

કાચ તો કાચ જ છે.

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

રાચે સાચે _____,

યાચે વિષય ન કોઈ;

નાચે માચે મુગતિ રસ;

આતમજ્ઞાની સોઈ. (6)

માનમેં

સંસારમેં

ધ્યાનમેં

સમાધિમેં

Answer explanation

સાચા ધ્યાનમાં જે ડૂબે છે, અને એને કારણે વિષયોની – પરમાં જવાની ઈચ્છા નથી થતી અને મુક્તિના રસમાં જે નાચે છે, જેણે એમાં ધૂમ મચાવી છે, તે આત્મજ્ઞાની છે.

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

બાહિર અંતર પરમ એ,

‌‌‌‌____-પરિણતિ તીન;

દેહાદિક આતમ-ભરમ,

બહિરાતમ બહુ દીન. (7)

આતમ

જીવ

ચિત્ત

બુદ્ધિ

Answer explanation

આત્મદશાનાં ત્રણ અવસ્થાંતરો દર્શાવેલ છે: બહિરાત્મદશા, અંતરાત્મદશા અને પરમાત્મદશા.

બહિરાત્મદશા કઈ?

દેહ વગેરેમાં આત્માને ભ્રમ કરી, પરિણામે દીનતાને મેળવનાર બહિરાત્મદશા છે.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?