અમૃત-સભા અંતર્ગત પ્રશ્નોત્તરી

અમૃત-સભા અંતર્ગત પ્રશ્નોત્તરી

Professional Development

10 Qs

quiz-placeholder

Similar activities

મૂર્તિ – પૂજા

મૂર્તિ – પૂજા

Professional Development

10 Qs

indian music and painting

indian music and painting

Professional Development

10 Qs

Krishna Gyan

Krishna Gyan

Professional Development

10 Qs

Tilak Chandlo

Tilak Chandlo

Professional Development

11 Qs

ભેદે સાક્ષી અનંતના

ભેદે સાક્ષી અનંતના

Professional Development

12 Qs

Aadivasi sanskruti

Aadivasi sanskruti

Professional Development

8 Qs

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 6

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 6

Professional Development

10 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

11 Qs

અમૃત-સભા અંતર્ગત પ્રશ્નોત્તરી

અમૃત-સભા અંતર્ગત પ્રશ્નોત્તરી

Assessment

Quiz

Religious Studies, History

Professional Development

Medium

Created by

Nidhi Chitroda

Used 5+ times

FREE Resource

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 5 pts

Media Image

'સ્વામિનારાયણ' મહામંત્રનો ઉદ્દઘોષ ક્યાં અને ક્યારે થયો હતો ?

ફરેણીમાં માગશર સુદી એકાદશીએ

ફરેણીમાં માગશર વદી એકાદશીએ

જેતપુરમાં માગશર વદી એકાદશીએ

જેતપુરમાં માગશર સુદી એકાદશીએ

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 5 pts

Media Image

પૂ શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?

ભાડેરમાં સંવત્ 2005 શ્રાવણ વદી અમાસ

ભાદરામાં સંવત્ 2004 ભાદરવા સુદી એકાદશી

ભાડેરમાં સંવત્ 2004 શ્રાવણ વદી અમાસ

ભાદરામાં સંવત્ 2005 શ્રાવણ વદી અમાસ

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 5 pts

Media Image

ફરેણીધામ એટલે ________

રામાનંદસ્વામીની લીલાઓનું પૂર્ણાહુતિ સ્થાન

શ્રીજીમહારાજનું દીક્ષા સ્થાન

ઘનશ્યામપ્રભુએ કરેલી બાળલીલાઓનું સ્થાન

શીતળદાસનું જન્મસ્થાન

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 5 pts

Media Image

પરમ પૂજ્ય સદ્ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજીસ્વામીનો દીક્ષા દિન એટલે _______

પ્રબોધિની એકાદશી

મોક્ષદા એકાદશી

નિર્જળા એકાદશી

સફલા એકાદશી

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 5 pts

Media Image

શ્રી "સ્વામિનારાયણ" મહામંત્રનો પ્રાગટ્ય દિવસ એટલે ______

યોગીની એકાદશી-માગશર સુદિ 11

સફલા એકાદશી-માગશર વદિ 11

ષટતિલા એકાદશી-પોષ સુદિ 11

રમા એકાદશી-કાર્તિક સુદિ

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 5 pts

Media Image

પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજીસ્વામી ઈ.સ. ______ માં ફરેણીધામમાં પધાર્યા અને મંત્રપીઠના કાયાપલટનો આરંભ થયો.

2001

2006

2005

2003

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 5 pts

ફરેણીધામમાં કષ્ટભંજન હનુમાનજીના બે સ્વરૂપો કોણે કોણે પધરાવ્યા છે ?

સદ્ રામાનંદ સ્વામીએ અને સદ્ ગુણાતીતાનંદ સ્વામીએ

સદ્ શ્રી સહજાનંદ સ્વામીએ અને સદ્ ગુણાતીતાનંદ સ્વામીએ

સદ્ રામાનંદ સ્વામીએ અને સદ્ બાલમુકુંદદાસજી સ્વામીએ

સદ્ શ્રી સહજાનંદ સ્વામીએ અને સદ્ બાલમુકુંદદાસજી સ્વામીએ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?