Search Header Logo

325 NMMS સાવિ ભાગ9

Authored by FARIYADKA P SCHOOL 6 TO 8

Social Studies

8th Grade

Used 8+ times

325 NMMS સાવિ ભાગ9
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

14 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ ઇ.સ.1916 માં કયા આશ્રમની સ્થાપના કરી?

સંન્યાસ આશ્રમ

સાબરમતી આશ્રમ

પવનાર આશ્રમ

કોચરબ આશ્રમ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ ડુંગળી ચોર નું બિરુદ કોને આપ્યું હતું?

મોહનલાલ પંડ્યા

રવિશંકર મહારાજ

જુગતરામ દવે

રાજકુમાર શુક્લા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રોલેટ એકટને 'કાળો કાયદો' કોણે કહ્યો?

જવાહરલાલ નહેરુ

સુભાષચંદ્ર બોઝ

મહાત્મા ગાંધી

સરદાર પટેલ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?

જનરલ ડાયર

જનરલ હોકેન્સ

જનરલ નીલ

જનરલ ડાયના

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'કેસરે હિન્દ' નો ઇલકાબ કોણે ત્યજી દીધો?

ગોપાલ કૃષ્ણ ગોખલે

ગાંધીજી

મોતીલાલ નેહરુ

ચીતરંજનદાસ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી ક્યાં નેતાને લોકોએ 'સરદાર' નું બિરુદ આપ્યું હતું?

સુભાષચંદ્ર બોઝ

જવાહરલાલ નહેરુ

સરદાર વલ્લભભાઈ પટેલ

ચિતરંજનદાસ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?

12 માર્ચ 1930

12 માર્ચ 1390

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?