Search Header Logo

325 NMMS સાવિ ભાગ9

Authored by FARIYADKA P SCHOOL 6 TO 8

Social Studies

8th Grade

Used 8+ times

325 NMMS સાવિ ભાગ9
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

14 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ ઇ.સ.1916 માં કયા આશ્રમની સ્થાપના કરી?

સંન્યાસ આશ્રમ

સાબરમતી આશ્રમ

પવનાર આશ્રમ

કોચરબ આશ્રમ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ ડુંગળી ચોર નું બિરુદ કોને આપ્યું હતું?

મોહનલાલ પંડ્યા

રવિશંકર મહારાજ

જુગતરામ દવે

રાજકુમાર શુક્લા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રોલેટ એકટને 'કાળો કાયદો' કોણે કહ્યો?

જવાહરલાલ નહેરુ

સુભાષચંદ્ર બોઝ

મહાત્મા ગાંધી

સરદાર પટેલ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?

જનરલ ડાયર

જનરલ હોકેન્સ

જનરલ નીલ

જનરલ ડાયના

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'કેસરે હિન્દ' નો ઇલકાબ કોણે ત્યજી દીધો?

ગોપાલ કૃષ્ણ ગોખલે

ગાંધીજી

મોતીલાલ નેહરુ

ચીતરંજનદાસ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી ક્યાં નેતાને લોકોએ 'સરદાર' નું બિરુદ આપ્યું હતું?

સુભાષચંદ્ર બોઝ

જવાહરલાલ નહેરુ

સરદાર વલ્લભભાઈ પટેલ

ચિતરંજનદાસ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?

12 માર્ચ 1930

12 માર્ચ 1390

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?