Search Header Logo

વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન. એકમ 11 ધોરણ 7

Authored by A.p.prajapati .

Science

7th Grade

Used 1+ times

વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન. એકમ 11 ધોરણ 7
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી શ્વેત કણોનું કાર્ય શું છે.

શરીરના કોષોને પોષક દ્રવ્યો પહોંચાડવાનું

શરીરના કોષોની ઓક્સિજન પહોંચાડવાનું

શરીરમાં પ્રવેશતા જીવાણુઓનો સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપવાનું

ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા દ્વારા રુધિરને વહેતું અટકાવવાનું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબીન ધરાવે છે

શ્વેતકણ

રુધિર કણિકાઓ

રુધિરરસ

રક્તકણ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે

જમણા ક્ષેપક

જમણા કર્ણક

ડાબા ક્ષેપક

ડાબા કર્ણક

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે

જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં

ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકોમો

બંને કર્ણકોમાં

બંને ક્ષેપકોમો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે

ધમની

શિરા

કેશિકાઓ

વાહીકાઓ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ હોય છે

પક્ષીઓ અને ઉભયજીવીઓ

મનુષ્ય અને માછલી

વાદળી અને જળવયાળ

વંદો ને અળસિયુ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્ર નો ત્યાગ કરે છે

1 -1.8 લીટર

3 - 5 લીટર

5 થી 7 લીટર

4 થી 5 લીટર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?