વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન. એકમ 11 ધોરણ 7

વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન. એકમ 11 ધોરણ 7

7th Grade

7 Qs

quiz-placeholder

Similar activities

વનસ્પતિમાં પ્રજનન

વનસ્પતિમાં પ્રજનન

6th - 8th Grade

10 Qs

(ધોરણ-6) પ્રકરણ-3: રેસાથી કાપડ સુધી

(ધોરણ-6) પ્રકરણ-3: રેસાથી કાપડ સુધી

6th - 8th Grade

5 Qs

Grade 7 Science Ch 5

Grade 7 Science Ch 5

7th Grade

10 Qs

314 NMMS ધો7 વિજ્ઞાન પ્ર1

314 NMMS ધો7 વિજ્ઞાન પ્ર1

6th - 8th Grade

12 Qs

MERCURY

MERCURY

6th - 8th Grade

5 Qs

EARTH

EARTH

6th - 8th Grade

5 Qs

(ધોરણ-6) પ્રકરણ-1: ખોરાક - ક્યાંથી મળે છે ?

(ધોરણ-6) પ્રકરણ-1: ખોરાક - ક્યાંથી મળે છે ?

6th - 8th Grade

10 Qs

Science

Science

6th - 8th Grade

10 Qs

વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન. એકમ 11 ધોરણ 7

વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન. એકમ 11 ધોરણ 7

Assessment

Quiz

Science

7th Grade

Practice Problem

Medium

Created by

A.p.prajapati .

Used 1+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી શ્વેત કણોનું કાર્ય શું છે.

શરીરના કોષોને પોષક દ્રવ્યો પહોંચાડવાનું

શરીરના કોષોની ઓક્સિજન પહોંચાડવાનું

શરીરમાં પ્રવેશતા જીવાણુઓનો સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપવાનું

ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા દ્વારા રુધિરને વહેતું અટકાવવાનું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબીન ધરાવે છે

શ્વેતકણ

રુધિર કણિકાઓ

રુધિરરસ

રક્તકણ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે

જમણા ક્ષેપક

જમણા કર્ણક

ડાબા ક્ષેપક

ડાબા કર્ણક

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે

જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં

ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકોમો

બંને કર્ણકોમાં

બંને ક્ષેપકોમો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે

ધમની

શિરા

કેશિકાઓ

વાહીકાઓ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ હોય છે

પક્ષીઓ અને ઉભયજીવીઓ

મનુષ્ય અને માછલી

વાદળી અને જળવયાળ

વંદો ને અળસિયુ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્ર નો ત્યાગ કરે છે

1 -1.8 લીટર

3 - 5 લીટર

5 થી 7 લીટર

4 થી 5 લીટર