Search Header Logo

Thavu Chhe Dadakhachar Jeva

Authored by jawi bih

Education

Professional Development

Used 9+ times

Thavu Chhe Dadakhachar Jeva
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

ભગવાન સ્વામિનારાયણ કયા હેતુથી આ બ્રહ્માંડમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા ?

અનંતાનંત જીવો પર કરુણાનો ધોધ વરસાવવા
આત્યંતિક કલ્યાણ કરવા
મૂર્તિના સુખનું દાન દેવા
આપેલ તમામ

2.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

ભક્તોની વણઝારમાં અતિ રાજીપો પામેલા ભક્તરાજ એટલે ________

ઉકાખાચર
જીવાખાચર
સુરાખાચર
એક પણ નહિ

3.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

દાદાખાચર દરેક કસોટીમાં ______સદા ______નંબર અને જેમને પોતાનું તન - મન - ધન - સ્વભાવ - પ્રકૃતિ _____ પ્રભુના ચરણોમાં ન્યોછાવર કરી દીધું

ઉત્સાહી - આગળનો - અપેક્ષા
પાસ - પહેલો - સર્વસ્વ
આગળ - પ્રથમ - સ્વને
ઉત્સાહી - પ્રથમ - સ્વને

4.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

દાદાખાચરના પાંચ ગુણોમાં મુખ્ય ગુણ કયો હતો ?

મહાત્મયથી છલકતું હૈયું

સમજણેયુક્ત જીવન

આજ્ઞાપાલન

સમર્પણની ભાવના

5.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

બીમાર સંતને ગરમી આપવા માટે દાદાખાચરે ___________ વળિયું અને ખપાટીયું હતી તેના કટકા કરાવ્યા.

નવા મકાન માટેની

મંદિર માટેની

તાપ માટેની

પડી રહેલી

6.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

દાદાખાચરનો સંતો પરત્વે નો __________ , _________ તથા સેવા અર્થે, __________ જોઈ મહારાજ અત્યંત રાજી થઇ ગયા.

મમત્વભાવ, લગાવ, નીરસતા
હેત,ભાવ, મમત્વભાવ
મમત્વભાવ, લગાવ, દોડાદોડી
પ્રેમ, હેત, મમત્વભાવ

7.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

વ્યતિરેકના સંબંધવાળા તમામ પાત્રોમાંથી કોઈનોય અભાવ, અવગુણ, અમહિમા કે અપરાધ એ ______ છે.

અધોગતિ
ઝેર
બિનજરૂરી
એક પણ નહિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?