Search Header Logo

MAURYA DYNESTY

Authored by PRECISE ACADEMY

History

University

Used 4+ times

MAURYA DYNESTY
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

22 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા રાજવંશે નંદવંશ પછી મગધ પર શાશન કર્યુ?

મૌર્યવંશ

ગુપ્તવંશ

કુષાણવંશ

સુગા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મુદ્રારાક્ષસમાંનો સાહિત્ય પ્રકાર કયો છે?

ખંડકાવ્ય

નાટક

નવલકથા

મહાકાવ્ય

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મુદ્રારાક્ષસમાં નાટકમાં કયા રાજાના જીવન ચરિત્રનો ઉલ્લેખ છે?

અશોક

ચંદ્રગુપ્ત મૌર્ય

બિંદુસાર

ચંદ્રગુપ્ત બીજો

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મેગસ્થેનિસ કયા યુનાની શાસકનો રાજદૂત હતો?

ફિલિપ

સેલ્યુકસ નિકેતર

એલેક્ઝાન્ડર

ટોડ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બિંદુસારના સાશન દરમિયાન ક્યાં અશાંતિ હતી જેને શાંત કરવા તેણે અશોકને મોકલ્યો હતો?

ઉજ્જૈન

સ્વર્ણગિરિ

તક્ષશિલા

મગધ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મૌર્યવંશના શાસકોનો (Chronological order)સાચો ક્રમ કયો?

1.બૃહદરથ, 2.શાલિશૂક, 3.શતધન્વન, 4.સમ્પ્રતિ 5. દેવવર્મન

3,2,5,4,1

4,2,5,4,1

5,3,4,2,1

1,2,3,4,5

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કલિંગ યુધ્ધનો વિજય અને ક્ષત્રિયોનું વર્ણન અશોકના કયા શિલાલેખમાં કરવામાં આવ્યું છે?

11

14

13

10

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?