vachnamrut quiz 3

vachnamrut quiz 3

University

16 Qs

quiz-placeholder

Similar activities

Course - 408 Optional - Educational Research & Statistics

Course - 408 Optional - Educational Research & Statistics

University

15 Qs

16 sanskar

16 sanskar

University

16 Qs

છ ઢાલા  ૧ ગાથા ૭-૧૨

છ ઢાલા ૧ ગાથા ૭-૧૨

2nd Grade - Professional Development

20 Qs

vachnamrut shibir quiz

vachnamrut shibir quiz

University

16 Qs

11 PSYCHOLOGY CH 7

11 PSYCHOLOGY CH 7

11th Grade - University

21 Qs

Pedagogy of Accounts

Pedagogy of Accounts

University

15 Qs

Ample quiz day 9

Ample quiz day 9

KG - Professional Development

20 Qs

Ample quiz day 10

Ample quiz day 10

KG - Professional Development

20 Qs

vachnamrut quiz 3

vachnamrut quiz 3

Assessment

Quiz

Education

University

Medium

Created by

सहजः सहजः

Used 2+ times

FREE Resource

16 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

પ્રેમાનંદ સ્વામી રચિત કઈ સ્તુતિનું ગાન આપણે નિત્ય સાયંકાળે કરીએ છીએ. ?

શ્રી રાધિકિષ્ટક

રામકૃષ્ણ ગોવિંદ જય જય

નિર્વિકલ્પ ઉત્તમ અતિ

2.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ ઉત્તમ અતિ એ સ્તુતિમાં ભક્ત ભગવાન પાસે કેટલા વરદાન માંગે છે ?

11 વરદાન

7 વરદાન

3 વરદાન

3.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વીકલ્પ ઉત્તમ અતિ એ સ્તુતિમાં કેટલા નિયમો પાલન કરવાના કહ્યા છે ?

એકાદશ નિયમો

સાત નિયમો

શિક્ષાપત્રીના નિયમો

4.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં આપણે પ્રથમ વરદાન શું માગીએ છીએ ?

મહારાજ ! તમારી નિર્વિકલ્પ ભક્તિ આપો.

હે મહારાજ ! તમારા ભક્તનો સંગ આપો.

હે મહારાજ ! મને તમારા સ્વરૂપનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવું વરદાન આપો.

5.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં આપણે બીજું વરદાન શું માગીએ છીએ?

મહાત્મ્યજ્ઞાનેયુક્ત એવી એકાંતિકી ભક્તિ.

તમારો અને તમારા ભક્તનો દ્રોહ ક્યારેય ન થાય

મારા ભક્તપણામા કોઈ પ્રકારે દોષ ન રહે.

6.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં સાતમું વરદાન શું માગ્યું છે ?

એકાંતિક ભક્તોનો સમાગમ આપો.

હું તમારા દાસનો દાસ બની રહું.

મને તમારુ અને તમારા ભક્તોનું નિત્ય દર્શન થાય.

7.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

દરરોજ સાંજે નિર્વિકલ્પ સ્તુતિનું ગાન કરવાથી ભક્તોને શાની પ્રાપ્તિ થાય ?

સંપૂર્ણ શિક્ષાપત્રીનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય

નિત્યનિયમ પાઠ કર્યાનો સંતોષ પ્રાપ્ત થાય.

ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?