Search Header Logo

vachnamrut quiz 3

Authored by सहजः सहजः

Education

University

Used 2+ times

vachnamrut quiz 3
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

16 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

પ્રેમાનંદ સ્વામી રચિત કઈ સ્તુતિનું ગાન આપણે નિત્ય સાયંકાળે કરીએ છીએ. ?

શ્રી રાધિકિષ્ટક

રામકૃષ્ણ ગોવિંદ જય જય

નિર્વિકલ્પ ઉત્તમ અતિ

2.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ ઉત્તમ અતિ એ સ્તુતિમાં ભક્ત ભગવાન પાસે કેટલા વરદાન માંગે છે ?

11 વરદાન

7 વરદાન

3 વરદાન

3.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વીકલ્પ ઉત્તમ અતિ એ સ્તુતિમાં કેટલા નિયમો પાલન કરવાના કહ્યા છે ?

એકાદશ નિયમો

સાત નિયમો

શિક્ષાપત્રીના નિયમો

4.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં આપણે પ્રથમ વરદાન શું માગીએ છીએ ?

મહારાજ ! તમારી નિર્વિકલ્પ ભક્તિ આપો.

હે મહારાજ ! તમારા ભક્તનો સંગ આપો.

હે મહારાજ ! મને તમારા સ્વરૂપનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવું વરદાન આપો.

5.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં આપણે બીજું વરદાન શું માગીએ છીએ?

મહાત્મ્યજ્ઞાનેયુક્ત એવી એકાંતિકી ભક્તિ.

તમારો અને તમારા ભક્તનો દ્રોહ ક્યારેય ન થાય

મારા ભક્તપણામા કોઈ પ્રકારે દોષ ન રહે.

6.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં સાતમું વરદાન શું માગ્યું છે ?

એકાંતિક ભક્તોનો સમાગમ આપો.

હું તમારા દાસનો દાસ બની રહું.

મને તમારુ અને તમારા ભક્તોનું નિત્ય દર્શન થાય.

7.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

દરરોજ સાંજે નિર્વિકલ્પ સ્તુતિનું ગાન કરવાથી ભક્તોને શાની પ્રાપ્તિ થાય ?

સંપૂર્ણ શિક્ષાપત્રીનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય

નિત્યનિયમ પાઠ કર્યાનો સંતોષ પ્રાપ્ત થાય.

ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?