વચનામૃત ક્વિઝ 4

વચનામૃત ક્વિઝ 4

University

16 Qs

quiz-placeholder

Similar activities

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-7,8,9

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-7,8,9

University

20 Qs

IMPORTANT BRANDING DECISSIONS

IMPORTANT BRANDING DECISSIONS

University

15 Qs

11 PSYCHOLOGY CH 7

11 PSYCHOLOGY CH 7

11th Grade - University

21 Qs

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-16,17,18

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-16,17,18

University

15 Qs

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધનિયમ 1947 પ્રકરણ 8

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધનિયમ 1947 પ્રકરણ 8

12th Grade - Professional Development

11 Qs

Ample quiz day 10

Ample quiz day 10

KG - Professional Development

20 Qs

vachnamrut quiz 3

vachnamrut quiz 3

University

16 Qs

11 PSYCHOLOGY CH 5

11 PSYCHOLOGY CH 5

11th Grade - University

21 Qs

વચનામૃત ક્વિઝ 4

વચનામૃત ક્વિઝ 4

Assessment

Quiz

Education

University

Medium

Created by

सहजः सहजः

Used 2+ times

FREE Resource

16 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરણાગતિનું પ્રથમ લક્ષણ શું છે?

ભગવાનને અનુકુળ હોય એમ જ કરવું.

ભગવાનની મોટ્યપ જાણીને જીવન જીવવું.

ભગવાન સિવાય અન્યમાં વિશ્વાસ કરવો.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભક્ત ભગવાનને મન અર્પણ કરે તો શું થાય ?

ભગવાન ભક્તના મનોરથ પૂરા કરે.

ભગવાન ભક્તમાં કોઈ કસર રહેવા દે નહીં.

ભગવાનના એશ્વર્યો પ્રાપ્ત થાય.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન અર્પણ કર્યું હોય તેનું શું લક્ષણ છે ?

ભગવાનથી હજારો ગાઉ દૂર રહે

ભગવાનના દર્શન અને કથામાં અધિક અધિક પ્રીતિ થાય.

બૂરાનપૂર તથા કાશી યાત્રાધામ જવા મળે.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જેણે ભગવાનને મન ન આપ્યું હોય તેના માટે શ્રીજી મહારાજ શું કહે છે ?

એને ઉપદેશ કરતા બીક લાગે્

એ લાખો ગાઉ દૂર હોય તો પણ અમારી પાસે છે.

ઉપદેશની વાતને બરાબર સવળી સમજે.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણી બધી જ કસર ટાળવા માટે શું કરવું જોઈએ ?

ભગવાનને સાચા થઈને મન અર્પણ કરવું જોઈએ.

ભગવાન સાથે લેશમાત્ર અંતરાય રાખવો જોઈએ.

પરમેશ્વરની કથા વાર્તા સાંભળ્યા કરવી જોઈએ.

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરણાગતિનું બીજું લક્ષણ શું છે ?

ભગવાનને ગમતું હોય એ જ કરવું

ભગવાનને ન ગમતું હોય એવું આચરણ કરવું

ભગવાનને ભજવામાં પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરવો.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરણાગતિ એટલે શું ?

ભગવાનનો આશરો.

ભગવાનની મરજી.

ભગવાન દ્વારા સુરક્ષા.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?