Search Header Logo

ધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

Authored by Sanjay Patel

Social Studies

7th Grade

Used 7+ times

ધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

32 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે ?

અસ્પૃષ્યતા નિવારણ ચળવળ

વ્યસન મુક્તિ ચળવળ

ભક્તિ અને સુફી ચળવળ

રંગભેદ નાબૂદ ચળવળ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભક્તિ અને સુફી આંદોલને શાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા ?

ભક્તિમાર્ગના

જ્ઞાન પ્રાપ્તિના

વેપાર રોજગારના

અર્થ પ્રાપ્તિના

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણા ની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?

સમર્થ ગુરુ રામદાસ

રામાનુજાચાર્ય

સંત જ્ઞાનેશ્વર

શંકરાચાર્ય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?

જ્ઞાનેશ્વરના

વિઠોબાના

નામદેવના

તુકારામના

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુ નાનક કંઈ શાખાના સંત હતા ?

અલવારના

નયનારના

નિર્ગુણના

એક ઈશ્વરના

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જ્ઞાનેશ્વર એ ભગવદગીતા ઉપર લખેલી ટીકા ક્યા નામે ઓળખાય છે ?

બીજક

જ્ઞાનેશ્વરી

રામચરિત માનસ

વિનય પત્રિકા

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?

રામાનંદથી

શંકરાચાર્ય થી

રામાનુજાચાર્યથી

ચૈતન્ય મહાપ્રભુથી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?