
ધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો
Authored by Sanjay Patel
Social Studies
7th Grade
Used 7+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
32 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે ?
અસ્પૃષ્યતા નિવારણ ચળવળ
વ્યસન મુક્તિ ચળવળ
ભક્તિ અને સુફી ચળવળ
રંગભેદ નાબૂદ ચળવળ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભક્તિ અને સુફી આંદોલને શાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા ?
ભક્તિમાર્ગના
જ્ઞાન પ્રાપ્તિના
વેપાર રોજગારના
અર્થ પ્રાપ્તિના
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણા ની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?
સમર્થ ગુરુ રામદાસ
રામાનુજાચાર્ય
સંત જ્ઞાનેશ્વર
શંકરાચાર્ય
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?
જ્ઞાનેશ્વરના
વિઠોબાના
નામદેવના
તુકારામના
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુરુ નાનક કંઈ શાખાના સંત હતા ?
અલવારના
નયનારના
નિર્ગુણના
એક ઈશ્વરના
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્ઞાનેશ્વર એ ભગવદગીતા ઉપર લખેલી ટીકા ક્યા નામે ઓળખાય છે ?
બીજક
જ્ઞાનેશ્વરી
રામચરિત માનસ
વિનય પત્રિકા
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?
રામાનંદથી
શંકરાચાર્ય થી
રામાનુજાચાર્યથી
ચૈતન્ય મહાપ્રભુથી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?