
વચનામૃત વડતાલ 1
Authored by सहजः सहजः
Religious Studies
Professional Development
Used 53+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
વડતાલનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજે કયા સ્થાને બિરાજમાન થઈને પ્રબોધ્યું છે ?
લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં
ગોમતીજીને કાંઠે
આંબાવાડિયામાં
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
વડતાલના પ્રથમ વચનામૃતનું શીર્ષક શું છે ?
યોગ સમાધિનું
સવિકલ્પ સમાધિનું
નિર્વિકલ્પ સમાધિનું
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
વડતાલના પ્રથમ વચનામૃતમાં પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?
મયારામ ભટ્ટે
શોભારામ શાસ્ત્રીએ
દીનાનાથ ભટ્ટે
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે કોણ ગુણાતીત થાય ને એકાંતિક થાય ?
મુક્ત
મુમુક્ષુ
પામર
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
નિર્વિકલ્પ સમાધિ ક્યારે થાય ?
પ્રાણનો નિરોધ થાય ત્યારે
પ્રાણ લીન થાય ત્યારે
પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય
ત્યારે.
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
શ્રીમદ્ ભાગવતમાં વિશ્વના કેટલા લક્ષણોથી ભગવાનનું સ્વરૂપ જાણવામાં આવે છે ?
નવ લક્ષણોથી
30 લક્ષણોથી
દસ લક્ષણોથી
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
આશ્રયરૂપ ભગવાનના સ્વરૂપમાં મુમુક્ષુને કેવી મતિ થાય ?
સુમતિ
દૂર્મતિ
અચળ મતિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?