Search Header Logo

વચનામૃત વડતાલ 1

Authored by सहजः सहजः

Religious Studies

Professional Development

Used 53+ times

વચનામૃત વડતાલ 1
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજે કયા સ્થાને બિરાજમાન થઈને પ્રબોધ્યું છે ?

લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં

ગોમતીજીને કાંઠે

આંબાવાડિયામાં

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલના પ્રથમ વચનામૃતનું શીર્ષક શું છે ?

યોગ સમાધિનું

સવિકલ્પ સમાધિનું

નિર્વિકલ્પ સમાધિનું

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલના પ્રથમ વચનામૃતમાં પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?

મયારામ ભટ્ટે

શોભારામ શાસ્ત્રીએ

દીનાનાથ ભટ્ટે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે કોણ ગુણાતીત થાય ને એકાંતિક થાય ?

મુક્ત

મુમુક્ષુ

પામર

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

નિર્વિકલ્પ  સમાધિ ક્યારે થાય ?

પ્રાણનો નિરોધ થાય ત્યારે

પ્રાણ લીન થાય ત્યારે

પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય    

        ત્યારે.

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

શ્રીમદ્ ભાગવતમાં વિશ્વના કેટલા લક્ષણોથી ભગવાનનું સ્વરૂપ જાણવામાં આવે છે ?

નવ લક્ષણોથી

30 લક્ષણોથી

દસ લક્ષણોથી

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

આશ્રયરૂપ ભગવાનના સ્વરૂપમાં મુમુક્ષુને કેવી મતિ થાય ?

સુમતિ

દૂર્મતિ

અચળ મતિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?