
1,2,10,15 એકમ ટેસ્ટ
Authored by takarwada palanpur
Other
7th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
85 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજપૂતોના યુગમાં કઈ બાબતોનો સમાવેશ થઈ શકે નહીં ?
રાજપૂતો બહાદુર હતા.
રાજપૂતો એક વચની હતા.
રાજપૂતો ગૌ બ્રામહણ પ્રતિપાલક હતો
રણભૂમિમાં પરાજય થતાં ભાગી જતાં હતા.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ સ્થાપિત થયેલ રાજ્યોમાં નીચેનામાંથી કયું રાજ્ય ન હતું ?
ચાલુકયોના વાતાપી રાજ્યો
કનોજનું ગઢવાલ રાજ્ય
માળવાનું પરમાર રાજ્ય
શાકંભરીનું ચૌહાણ રાજ્ય
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજપૂત યુગમા ગુજરાતનાં કયા ચાવડા વંશના રાજ્યોનો સમાવેશ થતો નથી ?
વઢવાણ
જુનાગઢ
અનહિલવાડ પાટણ
ભદ્રાવતી (કચ્છ )
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દક્ષિણ ભારતના ચાલુક્ય વંશના રાજ્યોમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી?
અણહિલવાડ ના ચાલુકયો
વાતાપીના ચાલુકયો
વેંગીના ચાલુકયો
કલ્યાણીના ચાલુકયો
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ક્યાં વંશના શાસનકાળને ગુજરાતનાં રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
વાઘેલાવંશના શાસનકાળને
મૈત્રકવંશના શાસનકાળને
સોલંકીવંશના શાસનકાળને
ચાવડાવનશના શાસનકાળને
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સોલંકી વંશના શાસનકોમાં કયા શાસકનો સમાવેશ કરી શકશે નહીં?
ભીમદેવ પ્રથમ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
વિરધવલ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાનીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું?
ચૌલા દેવી
મીનળદેવી
રાણી ઉદયમતીએ
નાયકીદેવી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?