Search Header Logo

ધોરણ-૭ વિષય-સામાજિક વિજ્ઞાન એકમ-1 રાજપૂતયુગ:નવા શાસકો અને રાજ્યો

Authored by Vataliya Edu Point Of Social Science Point)

Social Studies

7th Grade

Used 4+ times

ધોરણ-૭ વિષય-સામાજિક વિજ્ઞાન એકમ-1 રાજપૂતયુગ:નવા શાસકો અને રાજ્યો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ. 700 થી ઈ.સ. 1200 વચ્ચેના 500 વર્ષના સમયગળાને ક્યાં નામે ઓળખવામાં આવે છે?

મધ્યયુગ
વિશ્વ યુગ
પ્રાચીન યુગ
આધુનિક યુગ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?

કૃષ્ણરાજ

ચંદ્રદેવ

યશોવર્મન

ગોપાલ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું હતું?

ચૌલુક્ય

પ્રતિહાર

ઉજ્જયિની

જેજાક્ભુક્તી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીયસ્થાન ધરાવે છે?

સિદ્ધરાજ જયસિંહ

પૃથ્વીરાજ ત્રીજો

રાજા ભોજ

અજયરાજ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાણીની વાવ કોણે બંધાવી હતી?

નાયકાદેવીએ

મીનળદેવીએ

ઉદયમતીએ

રાણી લક્ષ્મીબાઈએ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા કોણ હતો?

ભોજ

સીયક

મુંજ

કૃષ્ણરાજ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ.756 માં કઈ નદીના કિંનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?

સાબરમતી

ગંગા
યમુના

સરસ્વતી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?