Search Header Logo

ધોરણ-૭ વિષય-સામાજિક વિજ્ઞાન એકમ-1 રાજપૂતયુગ:નવા શાસકો અને રાજ્યો

Authored by Vataliya Edu Point Of Social Science Point)

Social Studies

7th Grade

Used 4+ times

ધોરણ-૭ વિષય-સામાજિક વિજ્ઞાન એકમ-1 રાજપૂતયુગ:નવા શાસકો અને રાજ્યો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ. 700 થી ઈ.સ. 1200 વચ્ચેના 500 વર્ષના સમયગળાને ક્યાં નામે ઓળખવામાં આવે છે?

મધ્યયુગ
વિશ્વ યુગ
પ્રાચીન યુગ
આધુનિક યુગ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?

કૃષ્ણરાજ

ચંદ્રદેવ

યશોવર્મન

ગોપાલ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું હતું?

ચૌલુક્ય

પ્રતિહાર

ઉજ્જયિની

જેજાક્ભુક્તી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીયસ્થાન ધરાવે છે?

સિદ્ધરાજ જયસિંહ

પૃથ્વીરાજ ત્રીજો

રાજા ભોજ

અજયરાજ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાણીની વાવ કોણે બંધાવી હતી?

નાયકાદેવીએ

મીનળદેવીએ

ઉદયમતીએ

રાણી લક્ષ્મીબાઈએ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા કોણ હતો?

ભોજ

સીયક

મુંજ

કૃષ્ણરાજ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ.756 માં કઈ નદીના કિંનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?

સાબરમતી

ગંગા
યમુના

સરસ્વતી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?