Search Header Logo

2 ધો7 સાવિ પ્ર1 NMMS

Authored by FARIYADKA P SCHOOL 6 TO 8

Social Studies

6th - 8th Grade

Used 6+ times

2 ધો7 સાવિ પ્ર1 NMMS
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજપૂત રાજાઓ બહાદુર અને ટેકીલા હતા...

ખરું

ખોટું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજપૂત યુગ ક્યારે ગણાય છે?

ઇ.સ.500થી800

ઇ.સ.700થી1200

ઇ.સ.પૂર્વે900થી1400

ઇ.સ.140થી190

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા?

સૂર્યદેવ

ચંદ્રદેવ

રાજા ભોજ

અકબર

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતની રાજપુતાણી ઓ જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણમેદાનમાં નીકળી પડતી....

કહી ન શકાય

ખોટું

ખરું

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચંદેલ રાજ્યના મુખ્યનગરો ક્યાં ક્યાં હતા?

દિલ્હી,અમદાવાદ,દેવ પ્રયાગ

મથુરા,કાશી

ખજુરાહો,કાલીન્જર, મહોબા

વિશાખપટ્ટનામ,પુડુચેરી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રતાપી અને પરાક્રમી રાજા ગોવિંદચંદ્રે કોના આક્રમણ ને અટકાવ્યું?

અકબર

ઔરંગઝેબ

મોહંમદ ગઝની

અંગ્રેજો

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇ.સ.820 માં પરમાર વંશની સ્થાપના કોણે કરી?

શિવસિંહ

ચાંદદેવ

યશોવર્મા

કૃષ્ણરાજ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?