નીચેના વિધાનો વિચારો
(૧) જે સંસ્થાનો અનુચ્છેદ (આર્ટિકલ) બંધારણમાં આપેલો હોય તે બંધારણીય સંસ્થા છે
(૨) બંધારણીય સંસ્થાની રચના રાષ્ટ્રપતિ કરતા હોય છે
(૩) બંધારણીય સંસ્થાનો ઉલ્લેખ બંધારણમાં અનુચ્છેદ સાથે થયેલો હોય છે
(૪) બંધારણના પ્રાવધાન નું ઉલનઘન કરે તે બંધારણીય સંસ્થા છે