NMMS SAT SOCIAL SCIENCE (3,4,5)

NMMS SAT SOCIAL SCIENCE (3,4,5)

8th Grade

30 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ :- 8 એકમ :- 8

ધોરણ :- 8 એકમ :- 8

5th - 9th Grade

25 Qs

Nmms સામાજિક વિજ્ઞાન ધોરણ ૮ પાઠ ૯

Nmms સામાજિક વિજ્ઞાન ધોરણ ૮ પાઠ ૯

8th Grade

25 Qs

17/12/2021 SS એકમ કસોટી quiz

17/12/2021 SS એકમ કસોટી quiz

5th - 10th Grade

35 Qs

Festivals of India

Festivals of India

2nd Grade - Professional Development

25 Qs

રાઉન્ડ 1ધોરણ : 8  વિષય : સામાજીક વિજ્ઞાન તારીખ : 05-09-2020

રાઉન્ડ 1ધોરણ : 8 વિષય : સામાજીક વિજ્ઞાન તારીખ : 05-09-2020

8th Grade

25 Qs

Untitled Quiz

Untitled Quiz

8th Grade

25 Qs

ધો-૮ એકમ 12 ઉદ્યોગો

ધો-૮ એકમ 12 ઉદ્યોગો

8th Grade

30 Qs

NMMS SAT SOCIAL SCIENCE (3,4,5)

NMMS SAT SOCIAL SCIENCE (3,4,5)

Assessment

Quiz

Social Studies

8th Grade

Hard

Created by

Sachin Bamaniya

Used 2+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 2 pts

પાણીપતનું પ્રથમ યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

બાબર અને ઈબ્રાહીમ લોદી

હુમાયુ અને શેરશાહ

બાબર અને શેરશાહ

અકબર અને હેમુ

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 2 pts

મુઘલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો?

ફારસી અને હિન્દી

અરબી અને હિન્દી

અરબી અને સંસ્કૃત

ફારસી અને અરબી

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 2 pts

કોની સાથે થયેલા યુધ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?

શિવાજી

શેરશાહ

મહારાણા પ્રતાપ

નિઝામ

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 2 pts

હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું?

દિનપનાહ

તાજેપનાહ

ફતેપુર સીકરી

દિનસાહેબ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 2 pts

હલ્દી ઘાટીનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

અકબર અને શેરશાહ

અકબર અને મહારાણા પ્રતાપ

અકબર અને શિવાજી

હુમાયુ અને મહારાણા પ્રતાપ

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 2 pts

કયો મુઘલ બાદશાહ સંગીત, કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો?

અકબર

ઓંરંગઝેબ

જહાંગીર

હુમાયુ

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 2 pts

રાજગઢમાં ક્યાં રાજાનો રાજ્યાભિષેક થયો હતો?

છત્રપતિ શિવાજી મહારાજ

મહારાણા પ્રતાપ

મહારાવલ રતન સિંહ

હર્ષવર્ધન

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?