HPYM-2025

HPYM-2025

KG

10 Qs

quiz-placeholder

Similar activities

Janmastami

Janmastami

1st - 5th Grade

15 Qs

રાઉન્ડ-2 આસપાસ પરીક્ષા

રાઉન્ડ-2 આસપાસ પરીક્ષા

5th Grade

15 Qs

Sankalp Dairy - 1 | 09 July

Sankalp Dairy - 1 | 09 July

KG - Professional Development

15 Qs

ગુરુ શિષ્ય પરંપરા

ગુરુ શિષ્ય પરંપરા

6th Grade

14 Qs

મોડયુલ -૧૧

મોડયુલ -૧૧

KG

10 Qs

Incredible Gujarat

Incredible Gujarat

1st - 8th Grade

15 Qs

જનરલ નોલેજ પ્રશ્નોતરી

જનરલ નોલેજ પ્રશ્નોતરી

1st - 5th Grade

10 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

HPYM-2025

HPYM-2025

Assessment

Quiz

Other

KG

Practice Problem

Medium

Created by

Shailesh Umrania

Used 4+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

પ્રબોધ સ્વામીએ પ્રવચન ચાલુ કરતા પહેલા નીચે માંથી કય વિશેષ જય બોલાવી

યુવા મહોસ્તવ ની જય જય જય...

હરી પ્રબોધામ  યુવા મહોસ્તવ ની જય જય જય...

હરિ યુવાસેનાની જય જય જય...

દાસ ના દાસ થવાની જય જય જય...

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

પ્રબોધ સ્વામીએ કઈ બાબત માટે ધન્યવાદ આપ્યા ?

તમે આવ્યા એટલે તમને ધન્યવાદ.

તમે શાંતિથી જમ્યા એટલે તમને ધન્યવાદ .

તમે પાંચ-છ કલાક થી બેઠા છો એટલે તમને ધન્યવાદ.

તમે જમવાનું ખુટાડ્યુ નહિ એટલે તમને ધન્યવાદ.

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

સ્વામીજી ધરતી પર કઈ યાત્રા કરવા માટે આવ્યા હતા ?

દાસત્વ ની યાત્રા.

હું માંથી તું માં જવાની યાત્રા

પંચતીર્થી ની યાત્રા

વડતાલ ની યાત્રા

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

મહાજનો બજાર પાછી ખોલવા માટે કઈ સરત મૂકી હતી?

સત્સંગીઓ અમારી માફી ના માંગે ત્યાં સુધી બજાર બંધ રહેશે.

જ્યાં સુધી અમોને જમાડે નહિ ત્યાં સુધી બજાર બંધ રહેશે.

જ્યાં સુધી ગઢડા છોડે નહિ ત્યાં સુધી બજાર બંધ રહેશે.

સ્વામીનારાયણ અમારી માફી ના માંગે ત્યાં સુધી બજાર બંધ રહેશે.

5.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

પ્રભુદાસ ભાઈ બાપા સાથે હતા ત્યારે શું કરતા?

બાપાના દર્શન બહુ કરતો.

બાપા ના ફોટા પાડતા.

બાપા ની ગોસ્ટી રેકોર્ડ કરતા.

બાપાનું હલનચલન એક-એક સેકન્ડનું હું નિહાળતો.

જ્યારે પણ બાપા ગોષ્ટી કરે ત્યારે પ્રભુદાસ ભાઈ પહોંચી જતા.

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

પરમહંસો સેરડી કે ગોળ જમતા ન હતા એટલે પર્વત ભાઈ પણ જમતા ન હતા એ વસ્તુ શું દર્શાવે છે?

પર્વત ભાઇ નો વૈરાગ્ય દર્શાવે છે.

પર્વત ભાઈ ની આત્મબુધ્ધિ અને પ્રીતિ દર્શાવે છે.

પર્વત ભાઈ ને ડાયાબિટીસ હતું એટલે જમતા ન હતા.

પર્વત ભાઈ નો ધર્મ દર્શાવે છે.

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

જેમ જેમ ભક્તિ ને સેવા કરતાં જઈએ તેમ તેમ __________

દાસત્વ પ્રગટતું જાય.

આનંદ પ્રગટે

અહં ઓગળતું જાય.

હું માંથી તું તરફ ની યાત્રા થતી જાય.

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?