
અંતિમ પ્રયાસ ગુજરાતી
Authored by Nabir Ghanchi
Other
7th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સંજય કોનો સંદેશ લઈને પાંડવો પાસે આવ્યો હતો?
દુર્યોધનનો
ધુત રાષ્ટ્રનો
કૃષ્ણનો
ભીષ્મ પિતામહનો
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સૌથી વધુ નિરાશા કે અજંપો ક્યા હતો?
પાંડવ વાસમાં
કૃષ્ણ નિવાસમાં
કૌરવોને ત્યાં
એક પણ નહીં
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પાંડવો તરફથી કૌરવોને સમજાવવા અંતિમ પ્રયાસ કરવા કોણ વિષ્ટિકાર બનીને ગયું?
અર્જુન
ભીષ્મ
સંજય
કૃષ્ણ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કૃષ્ણના મતે યુદ્ધ પછી કેવી સ્થિતિ હશે?
ગીધ અને કુતરાં માનવદેહની ઉજાણી કરતા હશે.
સર્વનાશ થઈ ગયો હશે.
હજારો સ્ત્રીઓ વિધવા અને બાળકો અનાથ બની જશે.
આપેલ તમામ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કૃષ્ણ એ છેલ્લે કેટલા નગર પાંડવોને આપવાની વાત કરી?
ચાર
પાંચ
છ
સાત
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કૌરવ સભામાં કોણ લાચાર બેઠું હતું?
ભીષ્મ
ધૂતરાષ્ટ્ર
દ્રોણાચાર્ય
તમામ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થળે રોકાયા હતા તે સ્થળ
અજ્ઞાતવાસ
અયોધ્યા
હસ્તિનાપુર
ઉપપ્લવ્ય
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?