
જ્ઞાનસાધના (સ્વાતંત્ર્ય ચળવળો ઈ.સ 1870 થી 1947)
Authored by Dileepkumar Prajapati
History
8th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું ?
28 ડિસેમ્બર 1885
28 ડિસેમ્બર 1886
28 ડિસેમ્બર 1887
28 ડિસેમ્બર 1888
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ?
70
80
72
89
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
દાદાભાઈ નવરોજી
કે.ટી. તેલંગ
ગોપાલ કૃષ્ણ ગોખલે
વ્યોમેશ ચંદ્ર બેનરજી
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી ?
શાળા કોલેજનો બહિષ્કાર
ખાદીનો પ્રચાર પ્રસાર
દારૂબંધી
આપેલ તમામ
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કયા અંગ્રેજ અધિકારીએ 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અનુસાર બંગાળના બે ભાગલા પાડ્યા હતા ?
ડેલહાઉસી
વેલેસ્લી
કર્ઝન
એક પણ નહીં
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા હતા ?
ઈ.સ. 1905
ઈ.સ. 1906
ઈ.સ. 1911
ઈ.સ. 1930
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
વિનાયક સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા
ભિખાઈજી કામા
વાસુદેવ બળવંત ફડકે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?