Search Header Logo

જ્ઞાનસાધના (સ્વાતંત્ર્ય ચળવળો ઈ.સ 1870 થી 1947)

Authored by Dileepkumar Prajapati

History

8th Grade

Used 2+ times

જ્ઞાનસાધના (સ્વાતંત્ર્ય ચળવળો ઈ.સ 1870 થી 1947)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું ?

28 ડિસેમ્બર 1885

28 ડિસેમ્બર 1886

28 ડિસેમ્બર 1887

28 ડિસેમ્બર 1888

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ?

70

80

72

89

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

દાદાભાઈ નવરોજી

કે.ટી. તેલંગ

ગોપાલ કૃષ્ણ ગોખલે

વ્યોમેશ ચંદ્ર બેનરજી

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી ?

શાળા કોલેજનો બહિષ્કાર

ખાદીનો પ્રચાર પ્રસાર

દારૂબંધી

આપેલ તમામ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કયા અંગ્રેજ અધિકારીએ 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અનુસાર બંગાળના બે ભાગલા પાડ્યા હતા ?

ડેલહાઉસી

વેલેસ્લી

કર્ઝન

એક પણ નહીં

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા હતા ?

ઈ.સ. 1905

ઈ.સ. 1906

ઈ.સ. 1911

ઈ.સ. 1930

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રથમ શરૂઆત કોણે કરી હતી ?

વિનાયક સાવરકર

શ્યામજી કૃષ્ણ વર્મા

ભિખાઈજી કામા

વાસુદેવ બળવંત ફડકે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?