Search Header Logo

જ્ઞાનસાધના (સ્વાતંત્ર્ય ચળવળો ઈ.સ 1870 થી 1947)

Authored by Dileepkumar Prajapati

History

8th Grade

Used 3+ times

જ્ઞાનસાધના (સ્વાતંત્ર્ય ચળવળો ઈ.સ 1870 થી 1947)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું ?

28 ડિસેમ્બર 1885

28 ડિસેમ્બર 1886

28 ડિસેમ્બર 1887

28 ડિસેમ્બર 1888

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ?

70

80

72

89

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

દાદાભાઈ નવરોજી

કે.ટી. તેલંગ

ગોપાલ કૃષ્ણ ગોખલે

વ્યોમેશ ચંદ્ર બેનરજી

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી ?

શાળા કોલેજનો બહિષ્કાર

ખાદીનો પ્રચાર પ્રસાર

દારૂબંધી

આપેલ તમામ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કયા અંગ્રેજ અધિકારીએ 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અનુસાર બંગાળના બે ભાગલા પાડ્યા હતા ?

ડેલહાઉસી

વેલેસ્લી

કર્ઝન

એક પણ નહીં

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા હતા ?

ઈ.સ. 1905

ઈ.સ. 1906

ઈ.સ. 1911

ઈ.સ. 1930

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રથમ શરૂઆત કોણે કરી હતી ?

વિનાયક સાવરકર

શ્યામજી કૃષ્ણ વર્મા

ભિખાઈજી કામા

વાસુદેવ બળવંત ફડકે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?