
Talati test 11
Authored by dhru gohil
Social Studies
12th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
50 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગોવિંદ ગુરુ ની સમાધી ક્યાં આવેલી છે
કંબોઈ
વિજયનગર
હિમત નગર
રાજ પીપળા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ નું ભારત આગમન થયું
ચંપારણ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અસહકાર આંદોલન
દઢવાવ આંદોલન
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કઈ વિદ્યાપીઠની સ્થાપના અસહકાર આંદોલન દરમિયાન થયેલ નથી
ગુજરાત વિદ્યાપીઠ
ઓદંતપૂરી વિદ્યાપીઠ
બિહાર વિદ્યાપીઠ
બનારસ વિદ્યાપીઠ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કઈ ઘટનાથી ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવા ની જાહેરાત કરી ?
રૉલેટ એક્ટ
ચૌરી ચોરા
જલિયાવાલા બાગ
માનગઢ હત્યાકાંડ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના વિધાનો ચકાસો
1. ચોરીચોરા બનાવ ઈસવીસન 1922માં ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ચોરીચોરા ગામે બન્યો હતો.
2. ચૌરીચોરામાં પોલીસ સ્ટેશનને આગ ચાપતા 20 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા
માત્ર ૧ સાચું
માત્ર ૨ સાચું
બંને સાચા
બંને ખોટા
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા જહાલવાદી નેતાનું અવસાન સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે થયું હતું ?
બાળ ગંગાધર તિલક
બિપીન ચંદ્ર પાલ
લાલા લજપતરાય
એકપણ નહિ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોની અધ્યક્ષતામાં નેહરુ કમિટીનું ગઠન કરવામાં આવેલું
જવાહરલાલ નેહરૂ
મોતીલાલ નેહરૂ
સરદાર પટેલ
ગાંધીજી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?