Search Header Logo

Talati test 11

Authored by dhru gohil

Social Studies

12th Grade

Used 3+ times

Talati test 11
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગોવિંદ ગુરુ ની સમાધી ક્યાં આવેલી છે

કંબોઈ

વિજયનગર

હિમત નગર

રાજ પીપળા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ નું ભારત આગમન થયું

ચંપારણ સત્યાગ્રહ

ખેડા સત્યાગ્રહ

અસહકાર આંદોલન

દઢવાવ આંદોલન

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ વિદ્યાપીઠની સ્થાપના અસહકાર આંદોલન દરમિયાન થયેલ નથી

ગુજરાત વિદ્યાપીઠ

ઓદંતપૂરી વિદ્યાપીઠ

બિહાર વિદ્યાપીઠ

બનારસ વિદ્યાપીઠ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ ઘટનાથી ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવા ની જાહેરાત કરી ?

રૉલેટ એક્ટ

ચૌરી ચોરા

જલિયાવાલા બાગ

માનગઢ હત્યાકાંડ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના વિધાનો ચકાસો

1. ચોરીચોરા બનાવ ઈસવીસન 1922માં ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ચોરીચોરા ગામે બન્યો હતો.

2. ચૌરીચોરામાં પોલીસ સ્ટેશનને આગ ચાપતા 20 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા

માત્ર ૧ સાચું

માત્ર ૨ સાચું

બંને સાચા

બંને ખોટા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા જહાલવાદી નેતાનું અવસાન સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે થયું હતું ?

બાળ ગંગાધર તિલક

બિપીન ચંદ્ર પાલ

લાલા લજપતરાય

એકપણ નહિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોની અધ્યક્ષતામાં નેહરુ કમિટીનું ગઠન કરવામાં આવેલું

જવાહરલાલ નેહરૂ

મોતીલાલ નેહરૂ

સરદાર પટેલ

ગાંધીજી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?