wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી સાહિત્ય

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાના કસબી તરીકે કોણ પ્રખ્યાત છે ?

a)

ધૂમકેતુ

b)

નર્મદ

c)

સ્નેહરશ્મિ

d)

ઉમાશંકર જોશી

2.

ભટ્ટનું ભોપાળું કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.

a)

ચારિત્રયગ્રંથ

b)

નાટક

c)

નવલકથા

d)

ખંડકાવ્ય

3.

કયા સાહિત્ય પ્રકાર સાથે પ્રસિદ્ધ લેખક વલ્લભભાઈ ભટ્ટ (વલ્લભ મેવાડો ) નું નામ જોડાયેલું છે ?

a)

હાઈકુ

b)

ઊર્મિકાવ્ય

c)

ગરબા

d)

હાઇકુ અને ઊર્મિકાવ્ય બંને

4.

ગુજરાતી ભાષાના પ્રથમ કરૂણ પ્રશસ્તિ કાવ્ય ' ફાર્બસ વિરહ ' ના કવિ કોણ છે ?

a)

કવિ કાન્ત

b)

કવિ દલપતરામ

c)

કવિ ન્હાનાલાલ

d)

કવિ કલાપી

5.

અનુભવબિંદુ જેવી સુંદર કૃતિના કર્તા કોણ છે ?

a)

દયારામ

b)

અખો

c)

શામળ

d)

નરસિંહ મહેતા

6.

ગુજરાતી સાહિત્યની પ્રથમ મહા નવલકથા " સરસ્વતી ચંદ્ર " ના લેખકનું નામ શું છે ?

a)

નંદશંકર મહેતા

b)

બ.ક. ઠાકોર

c)

ઉશનસ

d)

ગોવર્ધનરામ ત્રિપાઠી

7.

નળાખ્યાન અને સુદામાચરિત્ર કોની કૃતિઓ છે ?

a)

પ્રેમાનંદ

b)

ધૂમકેતુ

c)

દયારામ

d)

ઉમાશંકર જોશી

8.

ભોજાભગતનું નામ કયા સાહિત્ય પ્રકાર સાથે જોડાયેલું છે ?

a)

છપ્પા

b)

નિબંધ

c)

ટૂંકી વાર્તા

d)

ચાબખા

9.

ગુજરાતમાં 'ડાંડિયો' પાક્ષિકની શરૂઆત કોણે કરી ?

a)

દલપતરામ

b)

નર્મદ

c)

ધૂમકેતુ

d)

સ્વામી આનંદ

10.

ગુણવંત આચાર્યે કયા પ્રકારના સાહિત્યમાં પોતાનું વિશેષ પ્રદાન આપેલું છે ?

a)

ટૂંકીવાર્તા

b)

દરિયાઈ સાહસકથા

c)

બાળ સાહિત્ય

d)

લોકવાર્તા

11.

"ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ. અણ દીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ " - પંક્તિ કોની છે ?

a)

મકરંદ દવે

b)

કવિ પ્રેમાનંદ

c)

કરસનદાસ માણેક

d)

ઝવેરચંદ મેઘાણી

12.

ગુજરાતી સાહિત્યની પ્રથમ " હાર્મોનીકા "ના રચયિતા કોણ છે ?

a)

મધુરાય

b)

કાન્ત

c)

બ. ક. ઠાકોર

d)

પન્નાલાલ પટેલ

13.

ગુજરાતી આખ્યાનના પિતા કોણ ગણાય છે ?

a)

શામળ ભટ્ટ

b)

ભાલણ

c)

પ્રેમાનંદ

d)

નરસિંહ મહેતા

14.

કઈ નવલકથા માટે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?

a)

માણસાઈના દીવા

b)

મળેલા જીવ

c)

માનવીની ભવાઈ

d)

ભાંગ્યાના ભેરૂ

15.

વ્યક્તિ અને તેની આત્મકથા બાબતે કયું જોડકું બંધ બેસતું નથી ?

a)

સત્યના પ્રયોગો- ગાંધીજી

b)

અગન પંખ- ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

c)

મારી હકીકત- નર્મદ

d)

સરસ્વતીચંદ્ર- ગોવર્ધનરામ ત્રિપાઠી

16.

'કયા કવિ પોતાને ' ગુજરાતીવાણી રાણીના વકીલ ' તરીકે ઓળખાવે છે ?

a)

મકરંદ દવે

b)

રાજેન્દ્ર શાહ

c)

કવિ દલપતરામ

d)

કવિ ન્હાનાલાલ

17.

ઝેર તો પીધા છે જાણી જાણી - નવલકથાના લેખક કોણ છે ?

a)

ઈશ્વર પેટલીકર

b)

ધૂમકેતુ

c)

મનુભાઈ પંચોળી

d)

કનૈયાલાલ મુનશી

18.

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?

a)

પરબ

b)

નવચેતન

c)

કુમાર

d)

શબ્દસૃષ્ટિ

19.

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની " - આ પ્રસિદ્ધ કાવ્યપંક્તિ કોની છે ?

a)

નરસિંહ મહેતા

b)

મીરાંબાઈ

c)

દયારામ

d)

પ્રીતમ

20.

" એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ " - આ પંક્તિ કોની છે ?

a)

પ્રેમાનંદ

b)

નરસિંહ દિવેટિયા

c)

અખો

d)

ભાલણ

21.

ભીમો, ચંદા અને પૂંજો - આ પાત્રો ઈશ્વર પેટલીકરની કઈ કૃતિના છે ?

a)

જનમટીપ

b)

લોહીની સગાઇ

c)

છિન્નપત્ર

d)

વિવેચના

22.

રાષ્ટ્રીય શાયર અને કસુંબલ રંગના ગાયક એવા ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે ?

a)

હાઈકુના પ્રણેતા

b)

લોકસાહિત્યનો મત્તમોરલો

c)

યુગમૂર્તિ વાર્તાકાર

d)

આધુનિકતાના હિમાયતી

23.

"રાઈનો પર્વત " અને " હાસ્યમંદિર " કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

a)

રમણભાઈ નિલકંઠ

b)

બળવંતરાય ઠાકોર

c)

નિરંજન ભગત

d)

ગૌરીશંકર જોશી

24.

ગુજરાતી સાહિત્યમાં " નિર્ભય પત્રકાર " તરીકે જાણીતું કોણ છે ?

a)

દયારામ

b)

રાજેન્દ્ર શાહ

c)

નર્મદ

d)

સ્વામી આનંદ

25.

ગુજરાતી સાહિત્યમાં દયારામનું શું વખણાય છે ?

a)

લઘુકથા

b)

ગરબી

c)

ગરબા

d)

હાઈકુ

26.

કવિવર નર્મદની સાહિત્યિક લાક્ષણિકતા કઈ છે ?

a)

સુધારનો અરૂણ

b)

યુગ પ્રવર્તક સાહિત્યકાર

c)

આધુનિક મનુ

d)

સુધારનો અરૂણ અને યુગ પ્રવર્તક સાહિત્યકાર

27.

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી ; માથે ધરું ધૂળ વસુંધરાની " - આ પંક્તિ કયા કવિની છે ?

a)

ઉમાશંકર જોશી

b)

નવલરામ પંડ્યા

c)

પન્નાલાલ પટેલ

d)

કલાપી

28.

પૂર્વાલાપ " એકમાત્ર કાવ્ય સંગ્રહના લેખકનું નામ શું છે ?

a)

આનંદ શંકર ધ્રુવ

b)

મોહનલાલ પંડ્યા

c)

મણિશંકર રત્નજી ભટ્ટ

d)

ચૂનીલાલ શાહ

29.

ફાલ્ગુની પાઠકના આલ્બમના પ્રસિદ્ધ ગીત " ઇંધણા વીણવા ગઈ'તી " ના લેખક કોણ છે ?

a)

લાભશંકર ઠાકર

b)

હરેન્દ્ર દવે

c)

રાજેન્દ્ર શાહ

d)

સુરેશ જોશી

30.

દક્ષિણાયન એ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

a)

કાન્ત

b)

સુન્દરમ્

c)

ખબરદાર

d)

જયંત પાઠક