wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G K TEST 9

Total questions: 60

Worksheet time: 48mins

Name
Class
Date
1.

મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

a)

લુણાવાડા

b)

વ્યારા

c)

આહવા

d)

ગોધરા

2.

ગુજરાતનો સાક્ષરતાદર કેટલો છે ?

a)

70.73%

b)

87.23%

c)

79.31%

d)

80.14%

3.

વસતીની દ્રષ્ટીએ ગુજરાતનું ભારતમાં કેટલામું સ્થાન છે ?

a)

છઠ્ઠું

b)

સાતમું

c)

આઠમું

d)

નવમું

4.

ક્ષેત્રફળની દૃષ્ટીએ ગુજરાતના સૌથી મોટા ચાર જિલ્લાઓમાં કયાં જિલ્લાનો સમાવેશ થતો નથી ?

a)

કચ્છ

b)

અમરેલી

c)

બનાસકાંઠા

d)

સુરેન્દ્રનગર

5.

ગુજરાતમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ?

a)

બારમી

b)

તેરમી

c)

ચૌદમી

d)

પંદરમી

6.

ગુજરાતમાં છેલ્લી વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?

a)

સુરેશ મહેતા

b)

બાબુભાઇ પટેલ

c)

કેશુભાઇ પટેલ

d)

દિલીપ પરીખ

7.

જિનિંગ મશીનના ઉપયોગની શરૂઆત ગુજરાતમાં ક્યાથી થઇ હતી ?

a)

અમદાવાદ

b)

બાવળા

c)

ધંધુકા

d)

સુરત

8.

ગુજરાતમાં રસાયણ ઉદ્યોગ માટે મહત્વનું કેંદ્ર કયું છે ?

a)

વેરાવળ

b)

વાપી

c)

ભરૂચ

d)

દહેજ

9.

વોટર હીટર જેવા વીજળીના સાધનો બનાવવા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

a)

સુરેંદ્રનગર

b)

અમદાવાદ

c)

જામનગર

d)

સુરત

10.

ચિરોડીના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?

a)

પ્રથમ

b)

બીજુ

c)

ત્રીજુ

d)

ચોથુ

11.

અકીકનું પોલીશ કરવાનું કામ ગુજરાતના કયાં શહેરમાં થાય છે ?

a)

જામનગર

b)

ભરૂચ

c)

વડોદરા

d)

છોટાઉદેપુર

12.

દરિયાના પાણીને શુદ્ધ કરવા માતે ખનિજનો ઉપયોગ થાય છે ?

a)

કેલ્સાઇટ

b)

ડોલોમાઇટ

c)

બેન્ટોનાઇટ

d)

બોકસાઇટ

13.

પ્રખ્યાત પુસ્તક અને લેખકો સબંધિત નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

a)

જયદેવ-ગીત ગોવિંદ

b)

વેદ વ્યાસ-મહાભારત

c)

કબિર-બિજક

d)

પાણિની-પંચતંત્ર

14.

રોમિયો અન્ડ જુલિયટના લેખક કોણ છે ?

a)

અમૃતા પ્રિતમ

b)

શેક્સપિયર

c)

વિન્સેન્ટ ચર્ચિલ

d)

માઇકલ ક્રિસ્ટિન

15.

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એ કયાં દેશની ગુપ્તચર સંસ્થા છે ?

a)

રશિયા

b)

ભારત

c)

યુ.કે.

d)

યુ.એસ.એ.

16.

બાંગ્લાદેશની સંસદને કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

ડાયટ

b)

જાતીય સંસદ

c)

શોરા

d)

સોજીમ

17.

વિશ્વની મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ સબંધિત નીચેનામાંથી કયું વુધાન સાચું નથી ?

a)

રિસર્ચ એન્ડ એનાલીસિસ વિંગ-ભારત

b)

ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ-પાકિસ્તાન

c)

ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-યુ.એસ.એ

d)

મિલિટરી ઇન્ટેલિજન્સ-યુ.એસ.એ.

18.

વિવિધ દેશોની સંસદ સબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

a)

યુ.એસ.એ.-પાર્લામેન્ટ

b)

રશિયા-ડ્યુમા

c)

ઇઝરાયેલ-નેસેટ

d)

ઇરાન-મજલિસ

19.

ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સના લેખક કોણ છે ?

a)

અમૃતા પ્રિતમ

b)

અરુણા શૌરી

c)

અબુલ ફઝલ

d)

અરુધંતી રોય

20.

વિશ્વના પ્રખ્યાત પુસ્તક/કૃતિઓ સબંધિત બાબાતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

a)

એડમ સ્મિથ - વેલ્થ ઓફ નેશન્સ

b)

મધુશાલા - હરિવંશરાય બચ્ચન

c)

નેલ્સન મંડેલા - ધ ઇનસાઇડાર

d)

ખુશવંતસિંહ - ટ્રેન ટુ પાકિસ્તાન

21.

પ્રાચિન ભારતના ઇતિહાસમાં દ્વિતીય અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

કુષાણ

b)

કનિષ્ક

c)

બૃહદત્ત

d)

સમુદ્રગુપ્ત

22.

બુદ્ધ-ચરિતમ ( બૌદ્ધોની રામાયણ ) ની રચના કયા વિદ્વાન દ્વારા કરવામાં આવી છે ?

a)

અશ્વઘોષ

b)

નાગાર્જુન

c)

ચરક

d)

વહારમિહિર

23.

કયા યુગને ભારતનો સુવર્ણયુગ ગણવમાં આવે છે ?

a)

મુઘલ યુગ

b)

મૌર્ય યુગ

c)

સોલંકી યુગ

d)

ગુપ્ત યુગ

24.

ભારતના નેપોલિયન તરીકે કયા શાસકને ઓળખવામાં આવે છે ?

a)

ચંદ્રગુપ્ત પ્રથમ

b)

સમુદ્રગુપ્ત

c)

અશોક

d)

ચંદ્રગુપ્ત મોર્ય

25.

કયા શાસકના સમયગાળા દરમિયાન ચીની યાત્રી ફાહિયાને ભારતની મુલાકાત લીધી હતી ?

a)

ચંદ્રગુપ્ત બીજો

b)

સમુદ્રગુપ્ત

c)

કુમારગુપ્ત

d)

અશોક

26.

નાલંદા વિદ્યાપીઠ અને અજંતામાં ગુફાનું નિર્માણ કાર્ય કોના શાસનકાળ દરમિયાન થયું હતું ?

a)

વિક્રમાદિત્ય

b)

હર્ષવર્ધન

c)

કુમારગુપ્ત

d)

કનિષ્ક

27.

પૃથ્વી ગોળ છે અને પોતાની ધરીની આસપાસ ફરે છે તેવું કહેનાર સૌપ્રથમ ભારતીય કોન હતા ?

a)

બ્રહ્મગુપ્ત

b)

આર્યભટ્ટ

c)

ધન્વંતરી

d)

વહાર મિહિર

28.

અકબરના નવરત્નોમાં નીચેનામાંથી કઇ વ્યક્તિનો સમાવેશ થતો નથી ?

a)

રામતનુ પાંડે

b)

મહેશદાસ

c)

વિષ્ણુ શર્મા

d)

ટોડરમલ

29.

મયુરાસનનું નિર્માણ કોના દ્રારા કરાવવામાં આવ્યું હતું ?

a)

ખુર્રમ

b)

જહાંગીર

c)

ઔરંગઝેબ

d)

અકબર

30.

મુઘલ સલ્તનત સાથે સંકળાયેલ બાબતમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?

a)

બાબરે જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી.

b)

ઇ.સ.1740માં નાદીરશાહ મયૂરાસન લઇ ગયો હતો.

c)

અકબરે ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કરી હતી.

d)

ઔરંગઝેબે ઇ.સ.1679માં જજીયાવેરો પુન: લાગુ કર્યો.

31.

સાઈમન કમિશન કઈ તારીખના રોજ ભારત આવ્યું ?

a)

3 ફેબ્રુઆરી, 1927

b)

3 માર્ચ , 1927

c)

3 જાન્યુઆરી , 1928

d)

3 ફેબ્રુઆરી, 1928

32.

1. 1929 કોંગ્રેસનું અધિવેશન રાવી નદીના કિનારે લાહોરમાં મળ્યું. 2. આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો ખોટા છે ?

a)

ફક્ત 1

b)

ફક્ત 2

c)

1 અને 2 બંને

d)

એકપણ નહિ

33.

તૃતીય ગોળમેજી પરિષદના સંદર્ભમાં કયું વિધાન સાચું છે ?

a)

તૃતીય ગોળમેજી પરિષદ સફળ રહી હતી.

b)

આ પરિષદમાં બ્રિટનની લેબર પાર્ટીએ પણ ભાગ લીધો.

c)

આ સમયે રામસે મેકડોનાલ્ડ ઈંગ્લેન્ડના વડાપ્રધાન હતા.

d)

તૃતીય ગોળમેજી પરિષદ ઈ.સ.1931 માં યોજાઈ.

34.

યુરોપમાં જર્મનીએ સપ્ટેમ્બર 1939 માં કયા દેશ પર આક્રમણ કરતાની સાથે જ દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત થઇ ?

a)

પોલેન્ડ

b)

ઇથોપિયા

c)

ફ્રાન્સ

d)

હોલેન્ડ

35.

વિનોબા ભાવેએ કયા ગામે યુદ્ધ વિરોધી ભાષણ આપીને વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?

a)

અડ્યાર

b)

પવનાર

c)

હરિદ્વાર

d)

કાંગડી

36.

મહાત્મા ગાંધીજીએ કઈ યોજનાને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવી છે ?

a)

કેબિનેટ મિશન

b)

ઓગસ્ટ ઓફર

c)

ક્રિપ્સ મિશન

d)

સાયમન કમિશન

37.

કયો પ્રસ્તાવ લોકસભામાંથી પસાર થઇ જાય તો મંત્રીમંડળે લોકસભામાં વિશ્વાસ મત મેળવવો ફરજીયાત છે ?

a)

સ્થગન પ્રસ્તાવ

b)

ઠપકા પ્રસ્તાવ

c)

વિશ્વાસ પ્રસ્તાવ

d)

કાપ પ્રસ્તાવ

38.

1. દરેક નાણાં ખરડો એ નાણાકીય ખરડો છે. 2. દરેક નાણાકીય ખરડો નાણા ખરડો પણ હોય છે.- કયું વિધાન સાચું છે ?

a)

ફક્ત 1

b)

ફક્ત 2

c)

1 અને 2 બંને

d)

એકપણ નહિ

39.

બંધારણના કયા અનુચ્છેદમાં સંસદમાં પ્રયોજવાની ભાષાનો ઉલ્લેખ છે ?

a)

અનુચ્છેદ 110

b)

અનુચ્છેદ 123

c)

અનુચ્છેદ 120

d)

અનુચ્છેદ 116

40.

લોકસભા અને રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ?

a)

લોકસભામાં -50 અને રાજ્યસભામાં -30

b)

લોકસભામાં - 55 અને રાજ્યસભામાં -20

c)

લોકસભામાં -45 અને રાજ્યસભામાં -30

d)

લોકસભામાં -55 અને રાજ્યસભામાં -25

41.

1. જાહેર હિસાબ સમિતિમાં કુલ 22 સભ્યો હોય છે. 2. તેના સમિતિના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. - આ બંને વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

a)

ફક્ત 1

b)

ફક્ત 2

c)

1 અને 2 બંને

d)

એકપણ નહિ

42.

1. અંદાજ સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના મળીને 30 સભ્યો હોય છે. 2. આ સમિતિના અધ્યક્ષની નિમણૂક સ્પીકર કરે છે આ બંને વિધાનમાંથી કયું વિધાન/ વિધાનો ખોટા છે?

a)

ફક્ત 1

b)

ફક્ત 2

c)

1 અને 2 બંને

d)

એકપણ નહિ

43.

1. ખરડા અંગે બંને ગૃહોમાં મતભેદ થાય તો. અને 2.એક ગૃહમાં ખરડો પસાર પણ બીજા ગૃહમાં ન થાય. આ બંને પૈકી કયા સંજોગોમાં રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવશે ?

a)

ફક્ત 1

b)

ફક્ત 2

c)

1 અને 2 બંને

d)

એકપણ નહિ

44.

ચંદીગઢના વહીવટદાર તરીકે કોણ કામ કરે છે ?

a)

પંજાબના રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ વહીવટદાર

c)

રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ ઉપરાજ્યપાલ

d)

કલેકટર

45.

નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવતી નથી ?

a)

મહારાષ્ટ્ર

b)

કર્ણાટક

c)

તમિલનાડુ

d)

બિહાર

46.

કેરલ પછી કયા રાજ્યમાં લિંગ પ્રમાણ (જાતિ પ્રમાણ ) વધુ છે ?

a)

તમિલનાડુ

b)

આન્ધ્રપ્રદેશ

c)

મેઘાલય

d)

તેલંગણા

47.

ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં જાતિ પ્રમાણ સૌથી ઓછું છે ?

a)

દિલ્લી

b)

દમણ અને દીવ

c)

પોંડીચેરી

d)

લક્ષદ્વીપ

48.

ગંગટોક કયા રાજ્યની રાજધાની છે ?

a)

છત્તીસગઢ

b)

સિક્કિમ

c)

મોઝોરમ

d)

નાગાલેન્ડ

49.

અરુણાચલ પ્રદેશ બાદ કયા રાજ્યમાં વસતિગીચતા ઓછી છે ?

a)

મિઝોરમ

b)

સિક્કિમ

c)

મેઘાલય

d)

મણિપુર

50.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?

a)

દિલ્લી

b)

પોંડીચેરી

c)

ચંદીગઢ

d)

આંદામાન નિકોબાર

51.

ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો ?

a)

ઈ.સ.1950

b)

ઈ.સ. 1951

c)

ઈ.સ. 1952

d)

ઈ.સ. 1954

52.

આર્થિક આયોજનની દિશામાં સૌથી પહેલો પ્રયાસ કરનાર વ્યક્તિ કોણ હતા ?

a)

એમ. સ્વામીનાથન

b)

એમ.એન. રોય

c)

જવાહરલાલ નહેરુ

d)

એમ. વિશ્વસરૈયા

53.

કઈ પંચવર્ષીય યોજના દરમિયાન દુર્ગાપુર અને ભિલાઈ જેવા લોખંડના કારખાના સ્થપાયા ?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચોથી

54.

ચૌદ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવ્યું ?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચોથી

55.

બારમી પાંચવર્ષીય યોજના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

a)

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના શરુ કરવી.

b)

શિક્ષણ પ્રાપ્ત કરવાની મધ્ય આયુ ઘટાડીને 7 વર્ષ કરવી.

c)

બાળ મૃત્યુ દર ઘટાડીને 25 કરવો.

d)

બધા ગામડામાં વિજળી પહોંચાડવી.

56.

તાજેતરમાં ચર્ચામાં રહેલ સીરિયા દેશની રાજધાની કઈ છે ?

a)

હનોઈ

b)

રિયાધ

c)

દમાસ્કસ

d)

એડિસ અબાબા

57.

વિયેના કયા દેશની રાજધાની છે ?

a)

ઓસ્ટ્રિયા

b)

ક્રોએશિયા

c)

વેનેઝુએલા

d)

આર્જેન્ટિના

58.

નીચેનામાંથી કયા દેશનું ચલણી નાણું રૂપિયો નથી ?

a)

બાંગ્લાદેશ

b)

નેપાળ

c)

શ્રીલંકા

d)

પાકિસ્તાન

59.

મોરેશિયસ દેશનું ચલણી નાણું શું છે ?

a)

દિનાર

b)

ક્યાત

c)

રૂપિયો

d)

રૂબલ

60.

ભારતના હાલના ( મે 2018 ) ગૃહ સચિવ કોણ છે ?

a)

રાજીવ મહર્ષિ

b)

રાજીવ ગુપ્તા

c)

સુનીલ લાંબા

d)

રણજીત કુમાર

Similar Resources on Wayground