NEW
Font size
Worksheetsભારતના ક્રાંતિવીરો
Total questions: 15
Worksheet time: 8mins
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
વિનાયક દામોદર સાવરકરે
ચંદ્રશેખર આઝાદે
વાસુદેવ બળવંત ફડકેએ
શ્યામજી કૃષ્ણ વર્માએ
ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી ?
રામપ્રસાદ બીસ્મીલે
ચંદ્રશેખર આઝાદે
ખુદીરામ બોઝે
વીર સાવરકરે.
1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
રામપ્રસાદ બીસ્મીલે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક દામોદર સાવરકરે.
ખુદીરામ બોઝે
ગંગાના પાણીમાં ડૂબકી મારી મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખા
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
કયા ક્રાંતિકારીની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખા
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
નીચેના પૈકી કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
ખુદીરામ બોઝ
અશફાક ઉલ્લાખા
ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ
કોણે પ્રતિજ્ઞા લીધી હતી કે, ' હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ ?
ભગતસિંહ
વાસુદેવ બળવંત ફળકે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક દામોદર સાવરકરે
ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌ પ્રથમ શરૂઆત કયા ભારતીયે કરી હતી ?
લાલ હરદયાળે
વિનાયક દામોદર સાવરકરે
મદનલાલ ઢીંગરાએ
શ્યામજી કૃષ્ણ વર્માએ
' મિત્રમેલા ' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
વાસુદેવ બળવંત ફડકેએ
ચંદ્રશેખર આઝાદ
રામપ્રસાદ બિસ્મિલ
વીર સાવરકરે
આર્યસમાજ મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
મદનલાલ ઢીંગરાએ
અશફાક ઉલ્લાખાએ
ચંદ્રશેખર આઝાદે
રામપ્રસાદ બિસ્મિલે
ઈ.સ. ૧૯૦૫માં કોણે લંડનમાં ' ઇન્ડિયન હોમરૂલ સોસાયટી 'ની સ્થાપના કરી હતી ?
મેડમ ભીખાઈજી કામાએ
વીર સાવરકરે
શ્યામજી કૃષ્ણ વર્માએ
મદનલાલ ઢીંગરાએ
ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
ચંદ્રશેખર રામલક્ષ્મણ તિવારી
ચંદ્રશેખર સીયારામ તિવારી
ચંદ્રશેખર રામકુમાર તિવારી
ચંદ્રશેખર સીતારામ તિવારી
કોણે પોતાનું નામ આઝાદ , પિતાનું નામ ' સ્વાધીનતા ' અને ઘરને ' જેલખાનું ' બતાવ્યું હતું ?
ભગતસિંહે
શ્યામજી કૃષ્ણ વર્માએ
ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે
23 માર્ચ, 1931 ના રોજ કોને ફાંસી આપવામાં આવી ?
ભગતસિંહ
આપેલ ત્રણેય
સુખદેવ
રાજગુરૂ
ઈ.સ.૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં વંદે માતરમ્ અંકિત કરેલ ભારતનો ત્રિરંગી ધ્વજ સૌપ્રથમ વાર કોણે ફરકાવ્યો હતો ?
મેડમ કામાએ
શ્યામજી કૃષ્ણવર્માએ
ભગતસિંહે
અશફાક ઉલ્લાખાંએ
