wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શિક્ષાપત્રી ક્વિઝ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કોની સંગાથે ક્યારેય પણ વિવાદ કરવો નહીં ?

a)

મિત્રો

b)

આચાર્ય

c)

રાજા

d)

બાળક

2.

ચિત્ર છબીમાં મહારાજ કયા ગ્રંથની રચના કરતાં જણાય છે ?

a)

શિક્ષાપત્રી

b)

ભક્ત ચિંતામણી

c)

વચનામૃત

d)

સ્વામીની વાતો

3.

અસચ્છુદ્ર ભક્તોએ લલાટ ને વિશે કેવળ શું કરવું ?

a)

ચાંદલો

b)

અર્ચા

c)

ત્રિપુંડ

d)

તિલક

4.

કોઈ કે ફળના લોભે શેનો ક્યારેય ત્યાગ ન કરવો ?

a)

પૂજા

b)

ઉપાસના

c)

ભક્તિ

d)

ધર્મ

5.

સમ દમ ક્ષમા સંતોષ આદિ ગુણોથી યુક્ત કયા વર્ણ વાળા આશ્રિતો કહેવાય ?

a)

શુદ્ર

b)

બ્રાહ્મણ

c)

ક્ષત્રિય

d)

વૈશ્ય

6.

બ્રાહ્મણાદિક ત્રણેય વર્ણની સેવા કોને કરવી ?

a)

બ્રાહ્મણ

b)

શુદ્રો

c)

ક્ષત્રિય

d)

વૈશ્ય

7.

અમારા આશ્રિતો એ પ્રતિદિન સેના પહેલા જાગવું ?

a)

સંધ્યા

b)

સૂર્યાસ્ત

c)

ચંદ્રોદય

d)

સૂર્યોદય

8.

દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ તેમની શું ક્યારેય ન કરવી ?

a)

પ્રશંસા

b)

સ્તુતિ

c)

નિંદા

d)

સેવા

9.

ભાદરવા સુદી ચતુર્થીને દિવસે કોની પૂજા કરવી ?

a)

ગણપતિ

b)

શિવ

c)

પાર્વતી

d)

હનુમાન

10.

કેવા મનુષ્યની નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો ?

a)

નિન્દિત

b)

પાપી

c)

અજ્ઞાની

d)

સામાન્ય

11.

શાસ્ત્રોમાં કોને મોટામાં મોટો ધર્મ કયો છે ?

a)

સત્ય

b)

દયા

c)

અહિંસા

d)

દાન

12.

વૃતાલપુરમાં શિક્ષાપત્રી કયા સ્વામીએ લખેલી હતી ?

a)

બ્રહ્માનંદ

b)

રામાનંદ

c)

સહજાનંદ

d)

મુક્તાનંદ

13.

શ્રીકૃષ્ણના ડાબા પડખામાં કોણ રહ્યા છે ?

a)

રાધીકાજી

b)

રુક્મિણીજી

c)

રેવતીજી

d)

લક્ષ્મીજી

14.

પુરુષોએ કોના થકી ભગવાનની જ્ઞાન વાર્તા ન સાંભળવી ?

a)

સંતો

b)

સ્ત્રીઓ

c)

ગુરુઓ

d)

દેવો

15.

ગૃહસ્થાશ્રમી પુરુષોએ કોનું દાન ક્યારેય ન કરવું ?

a)

ધન

b)

વસ્ત્ર

c)

અન્ન

d)

પત્ની