wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

છ ઢાળા ઢાળ - ૬ ભેદ અને લક્ષણ સંગ્રહ

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

મુનિ ના અંતરંગ તપ ક્યાં છે ?

a)

વ્યુત્સર્ગ , ધ્યાન આદિ 6

b)

જીવ પુદગલ આદિ 6

c)

આયુ શ્વાસોશ્વાસ આદિ 6

2.

શુદ્ધ ઉપયોગ શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ ક્યાં ગુણ ની પર્યાય છે ?

a)

જ્ઞાન ગુણ

b)

ચારિત્ર ગુણ

c)

વીર્ય ગુણ

d)

દર્શન ગુણ

3.

મુનિરાજ કેટલા અંતરાય ટાડી ને ભોજન ગ્રહણ કરે છે ?

a)

૧૬

b)

૧૨

c)

૩૨

d)

૧૮

4.

મુનિ રાજ ને આહાર ગ્રહણ કરવા માં કેટલા દોષ નો હોવા જોઈએ ?

a)

૩૬

b)

૧૨

c)

૧૮

d)

૪૬

5.

નિશ્ચય સમ્યક્ દર્શન પૂર્વક વીતરાગતા તે જ ________ ધર્મ છે .

a)

સમ્યક્ જ્ઞાન

b)

ઉત્તમ ક્ષમા આદિ દસ ધર્મ

c)

કેવળજ્ઞાન

6.

મુનિરાજ ને કેટલા મૂળ ગુણ હોય છે ?

a)

૨૫

b)

૨૮

c)

૩૬

d)

૪૬

7.

રત્નત્રય કેટલા પ્રકાર ના હોય છે ?

a)

નિશ્ચય

b)

વ્યવહાર

c)

Both

8.

૮ કર્મ રહિત અને ૮ ગુણ સહિત કોણ હોય છે ?

a)

અરિહંત

b)

સિદ્ધ પરમાત્મા

c)

સાધુ

d)

આચાર્ય મહારાજ

9.

મુનિરાજ કેટલા દોષ રહિત ઉત્તમ બ્રહ્મચર્ય ને ધારણ કરે છે ?

a)

૮૦૦૦ ભેદ રૂપ દોષ રહિત

b)

૧૦૦૦૦ ભેદ રૂપ દોષ રહિત

c)

૧૮૦૦૦ ભેદ રૂપ દોષ રહિત

10.

મુનિ ઓ એ અવશ્ય કરવા યોગ્ય સ્વવશ શુદ્ધ આચરણ એટલે શું ?

a)

આવશ્યક કર્તવ્ય

b)

ગુણ

c)

દ્રોવ્ય

11.

મુનિરાજ આત્મા માં લીન રહે અને શરીર પ્રત્યે ઉપયોગ નો જાય તેને શું કહે છે ?

a)

વચન ગુપ્તી

b)

મનગુપ્તી

c)

કાય ગુપ્તી

12.

શુભાશુભ ઈચ્છા ઓ નું નિરોધ પૂર્વક આત્મા માં પ્રત્યપન એટલે _______

a)

અંતરંગ તપ

b)

દ્રવ્ય લિંગી

c)

દીક્ષા વ્રત

13.

શ્રુત જ્ઞાન ના અંશ અથવા વસ્તુ ના એક અંશ ને શું કહે છે ?

a)

લક્ષણ

b)

નિક્ષેપ

c)

નય

14.

સર્વ વિકલ્પ છોડી પોતાના જ્ઞાન ને જ્ઞાયક માં સ્થિર કરવું તેને શું કહે છે ?

a)

ધ્યાન

b)

તપ

c)

ત્યાગ

15.

સુખ દુઃખ ના કારણ મળતા છતાં પણ જ્ઞાતા તરીકે રહે તે મુનિ ને શું કહે ?

a)

દ્વેષ

b)

રાગી

c)

સાચા પરિષ હ જયી

d)

કર્તા

16.

મુનિરાજ ને પાંચ પાપ નો સર્વથા તયાગ તે જ ______

a)

અણુવ્રત

b)

મહાવ્રત

17.

પોતાના સ્વરૂપ માં એકાગ્રતા પૂર્વક રમણતા કરવી તે _______

a)

યથા ખ્યાત ચારિત્ર

b)

સ્વરૂપ આચરણ ચારિત્ર

18.

પોતાના આત્મા નું અત્યંત નિર્મળ વીતરાગતા પૂર્ણ ધ્યાન તેને ______ કહે છે .

a)

શુક્લ ધ્યાન

b)

ધર્મ ધ્યાન

c)

રોદ્ર ધ્યાન

19.

શુદ્ધ ઉપયોગ તેજ છે જેમાં રાગ દ્વેષ રહિત આત્મા ની ______ હોય .

a)

જ્ઞાન

b)

ચારિત્ર પરિણતિ

c)

વિભાગ

20.

દૌલત રામજી એ છ ઢાલા ગ્રંથ ની રચના ક્યારે કરી ?

a)

વિ સં ૧૭૩૪ શ્રાવણ વદ ૧૪

b)

વિ સં ૧૭૩૪ શ્રાવણ વદ ૨

c)

વિ સં ૧૯૯૧ વૈશાખ સુદ ૨

d)

વિ સં ૧૮૯૧ વૈશાખ સુદ ૩