wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

૬ ઢાળા ઢાળ -૬ ગાથા ૬-૧૦

Total questions: 20

Worksheet time: 22mins

Name
Class
Date
1.

વીતરાગી મુનિ ને _______આવશ્યક હોય છે.

a)

b)

c)

d)

2.

મુનિરાજ રાત્રિ ના પાછલા ભાગ માં જમીન પર થોડા વખત (a)   કરે છે.

3.

શરીર , પર નો ત્યાગ ને __________ કહે છે.

a)

ધ્યાન

b)

કાયોત્સર્ગ

c)

જ્ઞાન

4.

તપ ૧૨ પ્રકાર ના હોય છે

a)

True✔️

b)

False❌

5.

ધર્મ ૧૪ પ્રકાર ના હોય છે.

a)

True✔️

b)

False❌

6.

મુનિ ના શુદ્ધ પરિણામ _____ નું કારણ છે

a)

સંવર

b)

મોક્ષ

c)

નિર્જરા

d)

બંધ

7.

_____ પ્રગટ થતા પોતાના આત્મા ની જ્ઞાનાદી સમ્પત્તિ પ્રગટ થાય છે .

a)

યથાખ્યત

b)

સ્વાધ્યાય

c)

સ્વરૂપ આચરણ

8.

મુનિરાજ ________ પરિષહ સહન કરે છે.

a)

૧૮

b)

૧૬

c)

d)

૨૨

9.

શત્રુ - મિત્ર , મહલ - સ્મશાન ,સોનું - કાચ આદિ બધાં માં મુનિરાજ _________ કરતા નથી અર્થાત્ સંભાવ રાખે છે.

a)

રાગ - દ્વેષ

b)

ક્રોધ

c)

લોભ

d)

માયા

10.

ભાવલિંગી મુનિરાજ દિવસ માં _____ વાર અને _______ આહાર લે છે.

a)

એક વાર ઊભા ઊભા

b)

૨ વાર બેસીને

c)

૧ વાર બેસીને

11.

અંતરંગ માં પરિણામો ની શુદ્ધતા થાય તેનું નામ શું જાણવું ?

a)

બહિરંગ વ્રત

b)

અંતરંગ તપ

c)

રાગ

12.

અનશન આદિ ક્યાં પ્રકારના તપ છે ?

a)

અંતરંગ

b)

બહિરંગ

13.

આ ચિત્ર દ્વારા ગાથા માં શું કહવા માંગે છે ?

a)

વિતરાગ હું છું

b)

રાગ થી બંધ છે

c)

ભેદવિજ્ઞાન રૂપી છિણી થી આત્મા ૩ કર્મ થી જુદો થાય જાય છે

14.

ભવલિંગી મુનિરાજ ને સ્વરૂપ આચરણ વખતે અંતર ધ્યાન થાય છે ત્યારે કયા ભેદ રાહત નથી ?

a)

સંસાર

b)

મોક્ષ

c)

જીવ - અજીવ

d)

ધ્યાન - ધ્યાતા - ધ્યેય

15.

મુનિરાજ ને અનુભવ ના કાળમાં સેના વિકલ્પ ઉઠતા નથી ?

a)

પ્રમાણ

b)

નાય

c)

નિક્ષેપ

d)

All of them

16.

હું અખંડ , સહજ , શુદ્ધ___________ નો ભંડાર છું .

a)

દ્રવ્ય

b)

ગુણો

c)

સમય

d)

પરમાણુ

17.

Complete ગાથા....

પ્રગટી જહાં_______ - _______ - ______ યે , તીન ધા એકે લસા .

a)

ધ્યાન - ધ્યાતા - ધ્યેય

b)

જ્ઞાન - જ્ઞાતા - જ્ઞેય

c)

દૃગ- જ્ઞાન - વ્રત

18.

Complete ગાથા --

વર્ણાદ અરું રાગાદી તે ______ ભાવ કો ન્યારા કિયા.

a)

પર

b)

નિજ

c)

સ્વ

19.

મુનિઓ સંઘ માં હોય કે એકલા વિચારતા હોય પણ તેવો શું નથી ઈચ્છતા ?

a)

સંસાર સુખ ને

b)

દુઃખ

c)

વિતરાગ

20.

મુનિ ને સેના અભ્યાસ થી કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભસતા નથી ?

a)

તત્વજ્ઞાન ના

b)

રાગ ના

c)

માંડ કષાય