wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

૬ ઢાળા - ઢાળ ૨ - ગાથા : ૧૧ - ૧૫

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કુધર્મ નું લક્ષણ શું છે ?

a)

દ્રવ્ય હિંસા

b)

મિથ્યાત્વ

c)

રાગ દ્વેષ સહિત ની હિંસા

2.

હિંસા કોને કહે છે ?

a)

પ્રાણી નું ધ્યાન રાખવું

b)

પ્રાણી નો ઘાત કરવો

c)

પ્રાણી ની સગવડતા રાખવી

d)

પ્રાણી ના અનુકૂળ રહવું

3.

હિંસા ના કેટલા ભેદ છે ?

a)

દ્રવ્ય હિંસા

b)

ભાવ હિંસા

c)

૨- દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા

d)

4.

રાગ દ્વેષ આદિ ભાવ આવવા તે શું છે ?

a)

દ્રવ્ય હિંસા

b)

ભાવ હિંસા

5.

ત્રસ અને સ્થાવર જીવોનો ઘાત કરવો તે શું છે ?

a)

ભાવ હિંસા

b)

દ્રવ્ય હિંસા

6.

ફૂધર્મ ની શ્રદ્ધા કરવા થી મોક્ષ કેટલા ભવે થાય ?

a)

અર્ધ પુદ્ગલ પરાવર્તન

b)

૧૫

c)

d)

ક્યારેય નહી

7.

ખોટા શાસ્ત્ર કોનું પોષણ કરે છે ?

a)

પાંચ ઈન્દ્રિયો ના વિષય ભોગ નું

b)

દેવ નું

c)

શાસ્ત્ર નું

d)

સમ્યક્ત્વ નું

8.

ખોટા શાસ્ત્ર વાંચવા સાંભળવા થી શું થાય ?

a)

અગ્રહિત મિથ્યા જ્ઞાન

b)

અગ્રહીત મિથ્યા દર્શન

c)

ગ્રહિત મિથ્યા દર્શન

d)

ગ્રહીત મિથ્યા જ્ઞાન

9.

વસ્તુ માં વસ્તુ પણાને નીપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓ( ધર્મ ) નું એકીસાથે પ્રકાશવું શું છે ?

a)

સ્યાદ વાદ

b)

અનેકાંત

c)

સમ્યક્ત્વ

d)

કેવળજ્ઞાન

10.

સાચા શાસ્ત્ર નું ચિન્હ શું છે ?

a)

એનેકાંત

b)

સ્યાદ વાદ

c)

એનેકાંત અને સ્યાદ વાદ

11.

સમ્યક્ દર્શન વગરના વ્રત તપ કરવા તે કયું ચારિત્ર છે ?

a)

સમ્યક્ ચારિત્ર

b)

મિથ્યા ચારિત્ર

c)

સ્વરૂપ આચરણ ચારિત્ર

d)

દેશ ચારિત્ર

12.

ખ્યાતિ પૂજા લાભ માટે ચારિત્ર ના કષ્ટ પાડે તે કયું ચારિત્ર ?

a)

મિથ્યા ચારિત્ર

b)

દેશ ચારિત્ર

c)

યથાખ્યાત ચારિત્ર

d)

સ્વરૂપ આચરણ ચારિત્ર

13.

___ સમજ સુન ચેત સયાને

a)

દૌલ

b)

ધાનાત

c)

રામ

d)

હરિ

14.

મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર નો ત્યાગ સુકામ કરવો જોઈએ ?

a)

સંસાર માં પરિભ્રમણ માટે

b)

આત્મા માં લીન થવા માટે

c)

દુઃખ માટે

d)

ચાર ગતિ માટે

15.

મિથ્યા દર્શન શું છે ?

a)

૭ તત્વ ની વિપરીત શ્રદ્ધા

b)

તત્વ ની સાચી શ્રદ્ધા