NEW
Font size
WorksheetsZonal Meeting (Bal Ghanshyam - April)
Total questions: 10
Worksheet time: 10mins
પંચાળાના હરિભક્ત __________ના થૂંકના છાંટા ગઢડાના ધર્મસ્થાનના ભક્ત પર ઉડ્યા હતા.
ઝીણાભાઈ
મોતીભાઈ
હઠીસિંહ
મોતીસિંહ
હઠીસિંહની ભૂલનો સ્વીકાર કોણે કર્યો જ્યારે મહાજનોએ હડતાળ કરી ?
મહાજન પ્રમુખે
ધર્મસ્થાનના ભક્તે
સ્વામિનારાયણ ભગવાને
ઝીણાભાઈએ
_______થી હ્રદય જીતી શકાય
વિનંતી
નમ્રતા
શાંતિ
અહોભાવ
અમદાવાદ ઝોન 2ના કેટલા બાળકોએ સંપૂર્ણ સંસ્કૃત મુખપાઠમાં વિજેતા બનેલ છે ?
4
5
6
7
When You Change, the ________ Changes...
World
Personality
Attitude
શ્રીમદ્ ભાગવતના ______ સ્કંધમાં ચોથા અને પાંચમા અધ્યાયમાં અંબરીષ રાજાનું આખ્યાન છે.
આઠમા
નવમા
દશમા
સાતમા
બાળ ઘનશ્યામમાં આપેલ પ્રેરક પ્રસંગ કયા ઝોનનો છે ?
ભૂજ
આણંદ
નડિયાદ
અમદાવાદ 2
પ્રકાશભાઈ પંચોલીના ધર્મપત્ની કઈ તારીખે અક્ષરનિવાસી થયા હતા ?
03-03-21
04-03-21
05-03-21
06-03-21
એપ્રિલ - 21માં વાંચવાના વચનામૃત નીચે પૈકી છે, તેમાંથી કયું એક વચનામૃત વાંચવાનું નથી ?
વરતાલ - ૯
વરતાલ - ૧૦
વરતાલ - ૧૧
વરતાલ - ૧૨
સત્સંગદીક્ષા વિજેતા સન્માન સમારોહ કઈ તારીખે કરવામાં આવ્યો હતો ?
19 March , 2021
21 March , 2021
23 March , 2021
25 March , 2021
