wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Zonal Meeting (Bal Ghanshyam - April)

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પંચાળાના હરિભક્ત __________ના થૂંકના છાંટા ગઢડાના ધર્મસ્થાનના ભક્ત પર ઉડ્યા હતા.

a)

ઝીણાભાઈ

b)

મોતીભાઈ

c)

હઠીસિંહ

d)

મોતીસિંહ

2.

હઠીસિંહની ભૂલનો સ્વીકાર કોણે કર્યો જ્યારે મહાજનોએ હડતાળ કરી ?

a)

મહાજન પ્રમુખે

b)

ધર્મસ્થાનના ભક્તે

c)

સ્વામિનારાયણ ભગવાને

d)

ઝીણાભાઈએ

3.

_______થી હ્રદય જીતી શકાય

a)

વિનંતી

b)

નમ્રતા

c)

શાંતિ

d)

અહોભાવ

4.

અમદાવાદ ઝોન 2ના કેટલા બાળકોએ સંપૂર્ણ સંસ્કૃત મુખપાઠમાં વિજેતા બનેલ છે ?

a)

4

b)

5

c)

6

d)

7

5.

When You Change, the ________ Changes...

a)

World

b)

Personality

c)

Attitude

6.

શ્રીમદ્ ભાગવતના ______ સ્કંધમાં ચોથા અને પાંચમા અધ્યાયમાં અંબરીષ રાજાનું આખ્યાન છે.

a)

આઠમા

b)

નવમા

c)

દશમા

d)

સાતમા

7.

બાળ ઘનશ્યામમાં આપેલ પ્રેરક પ્રસંગ કયા ઝોનનો છે ?

a)

ભૂજ

b)

આણંદ

c)

નડિયાદ

d)

અમદાવાદ 2

8.

પ્રકાશભાઈ પંચોલીના ધર્મપત્ની કઈ તારીખે અક્ષરનિવાસી થયા હતા ?

a)

03-03-21

b)

04-03-21

c)

05-03-21

d)

06-03-21

9.

એપ્રિલ - 21માં વાંચવાના વચનામૃત નીચે પૈકી છે, તેમાંથી કયું એક વચનામૃત વાંચવાનું નથી ?

a)

વરતાલ - ૯

b)

વરતાલ - ૧૦

c)

વરતાલ - ૧૧

d)

વરતાલ - ૧૨

10.

સત્સંગદીક્ષા વિજેતા સન્માન સમારોહ કઈ તારીખે કરવામાં આવ્યો હતો ?

a)

19 March , 2021

b)

21 March , 2021

c)

23 March , 2021

d)

25 March , 2021