NEW
Font size
Worksheetsવચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 6
Total questions: 10
Worksheet time: 5mins
વિવેકચૂડામણિ ગ્રંથના રચયિતા કોણ છે ?
શંકરાચાર્યજી
રામાનુજાચાર્ય
મુક્તાનંદ સ્વામી
સુખાનંદ સ્વામી
ગઢડા પ્રથમ પ્રકરણના છઠ્ઠા વચનામૃતનું શીર્ષક શું છે ?
દ્રઢ આશરાનું
વિવેકી – અવિવેકી
વિધિ નિષેદનું
અંતરદૃષ્ટિનું
જે પોતાના ગુણ અને બીજાના અવગુણ જુએ એ કેવો છે ?
સાચો
વિવેકી
સમજુ
અવિવેકી
જે પોતાના ગુણ-અવગુણ અને બીજાના ગુણ-અવગુણ જાણે એ કેવો છે ?
અવિવેકી
સમજણવાળો
બુદ્ધિવાળો
વિવેકી
અવગુણ કોના જેવો છે ?
કોલસા
અગ્નિ
જળ
બરફ
જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો એને કેવો જાણવો ?
ગધેડા જેવો
હડકાયા કૂતરા જેવો
ભડકેલી ભેંસ જેવો
ગાંડા હાથી જેવો
જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છું કાંઈ કામનો રે – એ પંક્તિ કયા ગ્રંથની છે ?
ચોસઠ પદી
ભક્તચિંતામણિ
યમદંડ
હરિગીતા
દત્તાત્રેય ભગવાને કેટલા ગુરુ કર્યા હતા ?
34
24
11
51
ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત કઈ તિથિનું છે ?
માગશર સુદિ નવમી
મહા સુદ એકમ
માગશર સુદિ પંચમી
શ્રાવણ સુદી ત્રીજ
જે પોતાના અવગુણ અને બીજાના ગુણ જુએ એ કેવો છે ?
વિવેકી
બુદ્ધિવાન
સમજુ
સત્સંગી
