NEW
Font size
Worksheetsવડોદરા શાસ્ત્રાર્થ
Total questions: 10
Worksheet time: 5mins
વાલા રમઝમ કરતા કાન – એ કીર્તનના રચયિતા કોણ છે ?
નિત્યાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
સુખાનંદ સ્વામી
વડોદરાના કયા મંદિરમાં શાસ્ત્રાર્થ થયો હતો ?
નારાયણમુનિદેવના
વિઠ્ઠલનાથજીના
શ્રી કૃષ્ણના
શિવ મંદિર
વડોદરાના શાસ્ત્રાર્થની કથા સત્સંગિજીવનના કયા પ્રકરણમાં આવે છે ?
3
2
5
4
ભગવાનના અવતારો કેટલા છે ?
અનંત
10
11
24
નિત્યાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું ?
મુકુન્દદાસ
મુળજી શર્મા
લાડુદાન
દીનમણિ શર્મા
धर्मदेवात् तदा मूर्तो.......सामगो द्विजः ।। આ શ્લોક ક્યા શાસ્ત્રનો છે ?
વાસુદેવ માહાત્મ્ય
ભાગવત
સત્સંગી જીવન
ગરુડ પુરાણ
શાસ્ત્રોમાં ભગવાનના કેટલા લક્ષણો બતાવ્યા છે ?
45
39
64
30
યુગ શબ્દનો અર્થ શું થાય ?
સમય
જોડલું
સાથે
અગ્નિ
ભગવાન શ્રીસ્વામિનારાયણે વડોદરાના શાસ્ત્રાર્થ માટે કોને મોકલ્યા હતા ?
નિત્યાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામાઈ
મુક્તાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
વડોદરા શાસ્ત્રાર્થનું આમંત્રણ લઈને ગઢડા શ્રીસ્વામિનારાયણ ભગવાન પાસે કોણ આવ્યું હતું ?
નારૂપંત નાના
ભાવ પુરાણી
શિવલાલભાઈ શેઠ
ગાયકવાડ સરકાર
