NEW
Font size
WorksheetsTilak Chandlo
Total questions: 11
Worksheet time: 6mins
ભગવાન શ્રીસ્વામિનારાયણે સૌપ્રથમ કોના કપાળમાં તિલક-ચાંદલો કર્યો હતો ?
ગુણાતીતાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
કેસરનું તિલક સોહામણું ગિરધારી રે – આ કીર્તનના રચયિતા કોણ છે ?
બ્રહ્માનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
આત્માનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામાઈ
ઉર્ધ્વનો અર્થ શું થાય ?
આગળ
નીચે
ઉપર
દેખાવળો
પંચાળામાં ભગવાન શ્રીસ્વામિનારાયણે કઈ સાલમાં ફૂલદોલ ઉત્સવ ઉજવ્યો હતો ?
V.S. 1876
V.S. 1875
V.S. 1878
V.S. 1877
પંચાળામાં શ્રીસ્વામિનારાયણ ભગવાનના કયા મહાન ભક્ત હતા ?
ઝીણાભાઈ
દાદાખાચર
સુરાખાચર
શિવલાલભાઈ શેઠ
ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીના કયા શ્લોકમાં તિલક કરવાની આજ્ઞા કરી છે ?
48
56
42
51
ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીના ક્યા શ્લોકમાં ચાંદલો કરવાની આજ્ઞા કરી છે ?
48
43
91
11
ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ સિધાવ્યા પછી ગોપીઓ કયા તળાવમાં સમાઈ ગઈ ?
કૃષ્ણ જીલ
નરસિમેહ્તા તળાવ
ગોપીતળાવ
એક પણ નાઈ
નિત્ય-પૂજામાં કેટલી જગ્યાએ તિલક-ચાંદલો કરવાનો હોય છે ?
5
3
1
4
કપાળમાં તિલક કરતી વખતે કયો મંત્ર બોલવાનો હોય છે ?
ઓમ્ વાસુદેવાય નમઃ ।
ઓમ્ શ્રી કૃષ્ણ નમઃ ।
ઓમ્ નારાયણ નમઃ ।
ઓમ્ સ્વામિનારાયણ નમઃ ।
હૃદયમાં તિલક કરતી વખતે કયો મંત્ર બોલવાનો હોય છે ?
ઓમ્ વાસુદેવાય નમઃ ।
ઓમ્ સંકર્ષણાય નમઃ ।
ઓમ્ સ્વામિનારાયણ નમઃ ।
ઓમ્ નારાયણ નમઃ ।
