wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BalSabha Quiz 6

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગધેડા એ કોને મિત્ર બનાવ્યો ?

a)

શિયાળને

b)

ઊંટને

c)

કૂતરાને

d)

સિંહને

2.

કોણ જંગલમાં એકલું ફરતું હતું ?

a)

ઊંટ

b)

ગધેડો

c)

સિંહ

d)

કૂતરો

3.

ગધેડો ઊંટ ને ક્યાં ચરવા લઈ ગયો ?

a)

ખેતરમાં

b)

ગામમાં

c)

જંગલમાં

d)

અમેરિકા

4.

ઘાસ ખાતા ખાતા ગધેડાને શેની ઈચ્છા થઈ ?

a)

ગીત ગાવાની

b)

ગરબા ગાવાની

c)

આરામ કરવાની

d)

ગેમ રમવાની

5.

ચોરી થી ખેતરમાં ઘૂસવાનું ઊંટ અને ગધેડા ને શું પરિણામ મળ્યું ?

a)

માર ખાવો પડ્યો

b)

ઈનામ મળ્યું

c)

જંગલમાંથી કાઢી મૂક્યા

d)

ખૂબ રૂપિયા મળ્યા

6.

આપણે હમેશા કેવા મિત્રો કરવા જોઇયે ?

a)

જોડે ફરવા આવે એવા

b)

માર ખવડાવે એવા

c)

સાચું કહે એવા

d)

નાસ્તો કરાવે એવા

7.

વચનામૃત ગ્રંથ માં કેટલા વચનામૃતો છે ?

a)

273

b)

237

c)

212

d)

108

8.

"આપણે ભગવાનના છીયે માયાના નથી" (કોણ કહે છે)

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

ગોપાળાનંદ સ્વામી

c)

મુક્તાનંદ સ્વામી

d)

નિત્યાનંદ સ્વામી

9.

કયું જુદું પડે છે ? (નંબર લખો)

(a)  

10.

ભક્તચિંતામણિ ના રચયિતા___________

a)

નિષ્કુળાનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

બ્રહ્માનંદ સ્વામી

d)

નિત્યાનંદ સ્વામી

11.

ડોસા તાઇ ને સ્વામિનારાયણ ભજન બંધ કરાવા પેહલા શું કર્યું ?

a)

ઓરડામાં પૂરી દીધા

b)

જમીનમાં દાટી દીધા

c)

પટારામાં પૂરી દીધા

d)

કાઢી મૂક્યા

12.

ડોસા તાઈ કોનું ભજન કરતાં હતા ?

a)

સ્વામિનારાયણ ભગવાનનું

b)

અલ્લાહનું

c)

શ્રીક્રુષ્ણ પરમાત્માનું

d)

કોઈનું નહીં

13.

રૂપાભાઈ કોનો શિકાર કરવા ગયા હતા ?

a)

સિંહ

b)

વાઘ

c)

ઊંટ

d)

ગધેડાનો

14.

શિક્ષાપત્રીમાં પ્રમાણે _____ પાસે જવું ત્યારે ઠાલે હાથે ન જવું એવી આજ્ઞા છે ?

a)

ગુરુ

b)

દેવ

c)

રાજા

d)

સૈનિક

15.

સ્વામિનારાયણ મહામંત્ર ભગવાને કયા ગામમાં આપ્યો હતો ?

a)

ફરેણી

b)

ભુજ

c)

જેતપુર

d)

વડતાલ