Worksheetsવચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 8
Total questions: 10
Worksheet time: 5mins
ભગવાન શ્રીસ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણ – 8 વચનામૃત ક્યારે બોલેલા છે ?
વિ. સં. 1876 માગશર સુદ-10
વિ. સં. 1876 માગશર સુદ-5
વિ. સં. 1876 માગશર સુદ-11
વિ. સં. 1876 માગશર સુદ-12
આ વચનામૃતમાં ઇન્દ્રિયોની ક્રિયાને ક્યાં જોડવાની વાત કરી છે ?
ભગવાન અને સંતની સેવા
ભક્તિમાં
ધ્યાનમાં
ભગવાન ના સ્વરૂપમાં
માણસના બંધન અને મોક્ષનું કારણ શું છે ?
મન
વાસના
અંતઃકરણ
ઈન્દ્રિયો
મનુષ્ય શરીરમાં કુલ કેટલી ઈન્દ્રિયો છે ?
11
10
5
7
सेवामुक्तिश्च गम्यताम् – આ શ્લોક કયા શાસ્ત્રનો છે ?
હરિવાક્યસુધાસિન્ધુ
ભાગવત
સત્સંગિજીવન
શિક્ષાપત્રી
મનુષ્ય શરીરમાં કેટલા અંતરઃકરણ છે ?
2
3
4
5
મન ઇન્દ્રિય છે કે અંતઃકરણ છે ?
અંતઃકરણ
ઇન્દ્રિય
બંને છે
એક પણ નહીં
ઝાઝો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે – આ વાક્ય કયા વચનામૃતનું છે ?
ગ.મ. – 13
ગ.પ્ર. – 18
ગ.મ. – 54
ગ.પ્ર. – 8
વિષય કેવી રીતે ભોગવવા ?
શિક્ષાપત્રી પ્રમાણે
ઉદાસ થકા
શાસ્ત્રની મર્યાદા પ્રમાણે
ભોગવવા જ નહીં
ઉકા ખાચર ક્યા ગામના હતા ?
વાવડિયા
સારંગપુર
વડતાલ
ગઢપુર
