NEW
Font size
WorksheetsVachanamrut G.P.P. - 4
Total questions: 10
Worksheet time: 5mins
ગ.પ્ર.પ્ર. 4 વચનામૃતમાં ઇર્ષ્યાનો એકરાર ક્યા સંતે કર્યો છે ?
મુક્તાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
ગોપાલ યોગી
આનંદાનંદ સ્વામી
નારદજી કેટલા સમય સુધી ગાનવિદ્યા શીખ્યા ?
9 મન્વંતર
7 મન્વંતર
11 મન્વંતર
3 મન્વંતર
કુલ કેટલા વચનામૃતોમાં નારદજીનો ઉલ્લેખ છે ?
36
51
46
11
ઇર્ષ્યાનું કણું પડે આંખમાં...એ રચના કોની છે ?
સંત સુરદાસ
સંત મૂળદાસ
મીરા બાઈજી
નરસી મેહતાજી
જીવા ખાચરને કોની સાથે ઇર્ષ્યા હતી ?
દાદા ખાચર
સુરા ખાચર
એભલ ખાચર
ગણેશ શેઠ
નિર્વિકલ્પાનંદ સ્વામીને કોની સાથે ઇર્ષ્યા હતી ?
સદ્. પ્રેમાનંદ સ્વામી
સદ્. નિત્યાનંદ સ્વામી
સદ્. મુક્તાનંદ સ્વામી
સદ્. આધારાનંદ સ્વામી
ઇન્દ્રના દીકરાનું નામ શું હતું ?
અર્જુન
જયંત
નકુલ
ભીમ
નારદજી કોના પુત્ર હતા ?
બ્રહ્માજી
વિષ્ણુજી
નારાયણજી
કાર્તિકેજી
શ્રીજી મહારાજે યથાર્થ ઇર્ષ્યાવાળાની વાત ક્યા વચનામૃતમાં કરી છે ?
આમદાબાદ - 2
સારંગપુર - 8
વડતાલ - 11
લોયા - 9
શ્રીજી મહારાજે કોના જેવી ઇર્ષ્યા કરવાનું કહ્યું છે ?
નારદજી
શ્રી કૃષ્ણજી
અર્જુનજી
ભીમજી
