NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધો.8 મહાત્માના માર્ગ પર
Total questions: 7
Worksheet time: 4mins
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ?
ઈ.સ.૧૯૧૫માં
ઈ.સ.૧૯૫૧માં
ઈ.સ.૧૯૧૭માં
ઈ.સ.૧૯૦૫માં
ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી ?
સાબરમતી આશ્રમ
સત્યાગ્રહ આશ્રમ
પાલડી આશ્રમ
સત્ય આશ્રમ
ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો ?
ખેડા સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠીયા પ્રથા સામે લડત ચલાવી હતી ?
મોતીહારી
મધુબની
હાજીપુર
પૂર્ણિયા
'નહેરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?
પંડિત જવાહરલાલ નહેરુએ
પંડિત મોતીલાલ નહેરુએ
પંડિત વિજયાલક્ષ્મી નહેરુએ
મોહનદાસ ગાંધીએ
'જલિયાવાલા બાગ' હત્યાકાંડ ક્યારે થયો હતો ?
૧૩ એપ્રિલ ૧૯૧૯
૨૫ મે ૧૯૧૫
૨૫ માર્ચ ૧૯૦૭
30 જુન ૧૯૦૫
ગાંધીજીએ 'અસહકાર આંદોલન'ની શરૂઆત કઈ રીતે કરી હતી ?
ઉપવાસ કરીને
વિદેશી કાપડની હોળી કરીને
બેરીસ્ટરની પદવીનો ત્યાગ કરીને
'કેસરે હિન્દ' ની ઉપાધીનો ત્યાગ કરીને.
