wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધો.8 મહાત્માના માર્ગ પર

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ?

a)

ઈ.સ.૧૯૧૫માં

b)

ઈ.સ.૧૯૫૧માં

c)

ઈ.સ.૧૯૧૭માં

d)

ઈ.સ.૧૯૦૫માં

2.

ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી ?

a)

સાબરમતી આશ્રમ

b)

સત્યાગ્રહ આશ્રમ

c)

પાલડી આશ્રમ

d)

સત્ય આશ્રમ

3.

ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો ?

a)

ખેડા સત્યાગ્રહ

b)

બોરસદ સત્યાગ્રહ

c)

દાંડી સત્યાગ્રહ

d)

ચંપારણ સત્યાગ્રહ

4.

ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠીયા પ્રથા સામે લડત ચલાવી હતી ?

a)

મોતીહારી

b)

મધુબની

c)

હાજીપુર

d)

પૂર્ણિયા

5.

'નહેરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?

a)

પંડિત જવાહરલાલ નહેરુએ

b)

પંડિત મોતીલાલ નહેરુએ

c)

પંડિત વિજયાલક્ષ્મી નહેરુએ

d)

મોહનદાસ ગાંધીએ

6.

'જલિયાવાલા બાગ' હત્યાકાંડ ક્યારે થયો હતો ?

a)

૧૩ એપ્રિલ ૧૯૧૯

b)

૨૫ મે ૧૯૧૫

c)

૨૫ માર્ચ ૧૯૦૭

d)

30 જુન ૧૯૦૫

7.

ગાંધીજીએ 'અસહકાર આંદોલન'ની શરૂઆત કઈ રીતે કરી હતી ?

a)

ઉપવાસ કરીને

b)

વિદેશી કાપડની હોળી કરીને

c)

બેરીસ્ટરની પદવીનો ત્યાગ કરીને

d)

'કેસરે હિન્દ' ની ઉપાધીનો ત્યાગ કરીને.