NEW
Font size
Worksheetsગુજરાત નું ભૂગોળ...mr Nausil patel forna school
Total questions: 50
Worksheet time: 25mins
ગુજરાત રાજ્ય ની સ્થપના ક્યારે થઈ હતી
1 એપ્રિલ 1960
1 મે 1960
13 ઓગસ્ટ 1960
1947
ગુજરાત રાજ્ય ક્યાં રાજ્ય માંથી અલગ કરવામાં આવ્યું હતું
બૃહદ મુંબઇ રાજ્યમાંથી
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગોવા
ગુજરાત રાજ્ય ની સ્થાપના સમયે ગુજરાત માં કેટલા જિલ્લા અસ્તિત્વમાં હતા...
15
17
20
33
1 મેં 1960 ના રોજ ગુજરાત ના સૌરાષ્ટ્ વિભાગ માં કેટલા જિલ્લા હતા
6
10
11
એક પણ નહીં
દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાત માં ક્યારે નવો બનાવવામાં આવ્યો..
15 ઓગસ્ટ 2013
2 જી ઓક્ટોબર 1997
15 ઓગષ્ટ 2007
26 મી જાન્યુ.2010
ગુજરાત માં હાલ મધ્ય ગુજરાત માં કેટલા જિલ્લા છે
8
5
7
11
જૂનાગઢ જિલ્લા ને નીચેના માંથી કયો જિલ્લો સ્પર્શ કરે છે
અમદાવાદ
રાજકોટ
સુરત
સુરેન્દ્રનગર
ગુજરાત નો કયો જિલ્લો વાડીઓ નો જિલ્લો કહેવાય છે
જૂનાગઢ
સુરત
નવસારી
પોરબંદર
તાપી જિલ્લો ક્યાં જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો..
નવસારી
દાહોદ
સુરત
ભરૂચ
પોરબંદર જિલ્લો નવો ક્યા મુખ્યમંત્રી ના સમય માં બનાવવામાં આવ્યો..
નરેન્દ્રભાઈ મોદી
કેશુભાઈ પટેલ
વિજયભાઈ રૂપાણી
શંકરસિંહ બાપુ
આ ચિત્ર જોઈ કોણ છે તે બતાઓ
સરોજની નાયડુ
આનંદીબેન પટેલ
સુષમા સ્વરાજ
એક પણ નહીં
ગુજરાત રાજ્ય નું પાટનગર અમદાવાદ થી ગાંધીનગર ક્યારે ખસેડવામાં આવ્યું..
1971
1966
1960
2003
હાફૂસ કેરી માટે કયો જિલ્લો જાણીતો છે...
વલસાડ
જૂનાગઢ
કચ્છ
ડાંગ
ગુજરાત નો કયો એકમાત્ર જિલ્લો છે તેને ફક્ત એક જ જિલ્લા ની સીમા સ્પર્શ કરે છે..
નવસારી
નર્મદા
વલસાડ
બનાસકાંઠા
અમુલ ડેરી ક્યાં જિલ્લા માં આવેલી છે
મહેસાણા
આણંદ
સુરત
અમદાવાદ
આ ફોટો કયા મહાનુભાવનો છે
મહાત્મા ગાંધી
સરદાર પટેલ
ભગતસિંહ
એક પણ નહીં
ગુજરાત ની સૌથી લાંબી નદી કઈ છે
સાબરમતી
બનાસ
તાપી
નર્મદા
ગુજરાત રાજ્ય ક્યાં રાજ્ય માંથી અલગ કરવામાં આવ્યું હતું
બૃહદ મુંબઇ રાજ્યમાંથી
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગોવા
કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે કેટલા કી.મિ લંબાઈ ધરાવે છે
530 km
520km
512km
1600km
ગુજરાત નો એક માત્ર જિલ્લો કયો છે જે કચ્છ ના બંને રણ ને સ્પર્શ કરે છે
પાટણ
સુરેન્દ્રનગર
મોરબી
સુરત
કચ્છ જિલ્લાને કેટલા કી. મી દરિયા કિનારો મળેલ છે
430km
406km
1600km
1400km
કંઠી નું મેદાન કયા જિલ્લા માં આવેલું છે
જામનગર
કચ્છ
પોરબંદર
અરવલ્લી
વિજય વિલાસ પેલેસ કયા તાલુકા માં આવેલો છે
કચ્છ
માંડવી
મુદ્રા
માસરા
જોગીડા ની ગુફા કયા ડુંગર માં આવેલી છે
તારંગા
ગિરનાર
કાળો
એક પણ નહીં
ગુજરાત નું મસાલાનું શહેર તરીકે ક્યુ શહેર જાણીતું છે
ઉના
ઊંઝા
પાટણ
મુન્દ્રા
સમગ્ર ભારત માં એક માત્ર કુંતામાતાનું મંદિર કયા સ્થળે આવેલું છે..
ગાજીપૂર
આસજોલ (મહેસાણા)
રાપર
દાહોદ
અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે...
ભૂખી
સાબરમતી
મેશ્વો
શેઢી
જામફળ માટે ગુજરાત માં પ્રથમ સ્થાને કયો તાલુકો છે
ધોળકા
મહુવા
બેચરાજી
વિજાપુર
સૌરાષ્ટ્ર ની સંસ્કારી નગરી તરીકે કયો જિલ્લો જાણીતો છે
ભાવનગર
વલસાડ
બોટાદ
અમરેલી
ડુંગળી નો પાક માટે ગુજરાત માં કયો તાલુકા જાણીતો છે
મહુવા
ખાભાળિયા
મોરબી
તાલાજા
નીચેના માંથી કયા જિલ્લાને દરિયાઈ સીમા સ્પર્શ કરે છે
મહીસાગર
અમરેલી
પાટણ
દાહોદ
આ ચિત્ર માં આપેલું મંદિર
નું નામ સુ છે
રણછોડજી મંદિર
અક્ષરધામ મંદિર
જૈન મંદિર
એક પણ નહીં
ચિત્રમાં આપેલું મંદિર ક્યાં જિલ્લા માં આવેલું છે અને તેનું નામ સુ છે
અક્ષરધામ મંદિર દિલ્લી
દ્વારકાધીસ નું મંદિર દેવભૂમિ દ્વારકા
મહાકાળી માતાનું મંદિર ..પાવાગઢ
એક પણ નહીં
સોમનાથ મંદિર માં રાત્રી લાઈટ વોઇસ શૉ માં કયા અભિનેતા નો અવાજ છે
અજયદેવગણ
અમિતાબ બચ્ચન
સુનિલ શેટ્ટી
નરેશ કનોડિયા
ભારત માં વિસ્તાર ની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનું સ્થાન ક્યુ છે
7
6
10
3
આ ચિત્ર કયા મંદિર નું છે
રણકીવાવ
સુર્યમંદિર
અંબેમાતા નું મંદિર
એક પણ નહીં
અમુલ ડેરી નો વિકાસ કરનાર મહાનુભાવનું નામ....
ડો.વર્ગીસ કુરિયન્ટ
ત્રિભવન પટેલ
ક.માં મુનશી
એક પણ નહીં
ભરૂચ જિલ્લાને મહાસ્મતી તરીકે કયા વ્યક્તિએ ઓળખાયુ છે?
કનૈયાલાલ મુનશી
અખો
નરસિંહ મહેતા
પન્નાલાલ પટેલ
પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા નું અવસાન કઈ જગ્યાએ થયું હતું...
નલિયા
સુથળી
ગરબાડા
એક પણ નહીં
ગાંઠિયા માટે કયો સ્થળ ગુજરાત માં જાણીતું છે
પાટણ
ભાવનગર
સુરેન્દ્રનગર
ખેડા
બોટાદ જિલ્લો કયા કવિ ના નામ ઉપરથી બનાવામાં આવ્યો છે
દામોદર બોટાદકર
સુરેશ જોષી
દલપતરામ
એક પણ નહીં
માંડવની ટેકરી ઓ ક્યાં જિલ્લામાં આવેલી છે
સુરેન્દ્રનગર
પાટણ
બનાસકાંઠા
અરવલ્લી
ગઢડા સ્થળ કઈ નદી ના કિનારે આવેલું છે?
ઘેલો
ભૂખી
ભોગવો
નાગમતી
કયા પ્રસંગ ઉપરથી અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર સ્થાપ્યું?
શિંહ પર કૂતરાની ચડાઈ
કૂતરા પર સસલાની ચડાઈ
સાપ પર કૂતરાની ચડાઈ
એક પણ નહીં
ગુજરાત ની કઈ નદીને માલધારીની માતા કહે છે
મચ્છુ
સુકભાદર
રૂપેણ
લીંબડી ભોગવો
કયા મુખ્યમંત્રી એ મચ્છુ હોનારત સમયે ગાંધીનગર નું સચિવાલય મોરબી સ્થળાંતર કર્યું હતું?
કેશુભાઈ પટેલ
નરેદ્ર ભાઈ મોદી
બાબુભાઇ પટેલ
શંકરસિંહ બાપુ
કઈ વ્યક્તિને સૌરાષ્ટ્ર નો શાહજહાં કહેવામાં આવે છે
વાઘાજી ઠાકોર
વિભાજી ઠાકોર
નટવરસિંહ મહારાણા
અલ્પેશ ઠાકોર
ડાંગ જિલ્લાને બ્રિટિશ લોકો કયાં નામથી ઓળખતા હતા
The dangs
What dangs
Best dang
Best place
ડાંગ ના દાદી તરીકે કોણ જાણીતું છે
પૂર્ણિમાબેન પકવાસા
ભારતીબેન
દિવાલીબેન ભીલ
એક પણ નહીં
ચિત્ર વિચિત નો મેળો કયા ગામમાં ભરાય છે
ગુણ ભાખરી
ઇડર
મોડાસા
વડનગર
