wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ -8 સામાજિક વિજ્ઞાન એકમ 6 થી 13

Total questions: 96

Worksheet time: 51mins

Name
Class
Date
1.

ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 2011 ની વસતિ ગણતરી પ્રમાણે કેટલો છે ?

a)

70.73

b)

70.37

c)

73.7

d)

79.74

2.
2011 ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતીગીચતા નોધાયેલી છે ?
a)
382
b)
362
c)
389
d)
374
3.

ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતી પ્રમાણ ધરાવે છે ?

a)

કેરલ

b)

પશ્ચિમ બંગાળ

c)

ઉત્તરપ્રદેશ

d)

હરિયાણા

4.
ભારતમાં હાલ કેટલા ટકા પ્રૌઢ નાગરિકોનું પ્રમાણ છે ?
a)
60-65 %
b)
70-78%
c)
80-85%
d)
89-90%
5.
શારીરિક માનસિક આર્થિક સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃધ્દ્ધિ ને શું કહેવાય ?
a)
વસતિમાળખું
b)
જાતિપ્રમાણ
c)
સાક્ષરતા
d)
આરોગ્ય
6.
ભારતમાં દર કેટલા વર્ષે વસતિગણતરી કરવામાં આવે છે ?
a)
ચાર
b)
પાંચ
c)
દશ
d)
બાર
7.
ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઈ હતી ?
a)
ઈ .સ 2001
b)
ઈ .સ 1981
c)
ઈ .સ 2011
d)
ઈ .સ 1991
8.
કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ એક વરસ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને શું કહેવામા આવે છે ?
a)
વસતીગીચતા
b)
વસતિમાળખું
c)
જન્મદર
d)
મૃત્યુદર
9.

2011 માં ભારતમાં સાક્ષરતા નો દર આશરે કેટલા ટકા હતો ?

a)

64

b)

84

c)

74

d)

43

10.
વરીસ્ઠ નાગરિકોનું વયજુથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
a)
59થી વધુ
b)
61થી વધુ
c)
75થી વધુ
d)
80થી વધુ
11.
ભારતમાં કયા રાજ્યની વસતિ સૌથી વધુ છે ?
a)
ઉત્તરપ્રદેશ
b)
મહારાષ્ટ્ર
c)
પશ્ચિમ બંગાળ
d)
બિહાર
12.
માનવશક્તિ નું મૂલ્ય શાના પર રહેલું છે ?
a)
ગરીબી અને બેકારી
b)
રોજગારી અને ગરીબી
c)
બૌધ્ધિકતા અને સાક્ષરતા
d)
નિરક્ષરતા અને બેકારી
13.
2011 માં માનવી નું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ નું હતું ?
a)
60/61
b)
55/56
c)
63/64
d)
75/76
14.
2011 ની વસતિગણતરી આજાદી મળ્યા પછીની કેટલામી વસતિગણતરી હતી ?
a)
છઠ્ઠી
b)
આઠમી
c)
નવમી
d)
સાતમી
15.

ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે ?

a)

4

b)

7

c)

14

d)

24

16.
2011 ની વસતિગણતરીની વિશેષતા શું છે ?
a)
ચૂંટણી ઓળખપત્ર આપવું
b)
આધારકાર્ડ આપવું
c)
આરોગ્યકાર્ડ આપવું
d)
રેશનકાર્ડ આપવું
17.
કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે ?
a)
ખનીજ સંશાધન
b)
જમીન સંશાધન
c)
જળ સંશાધન
d)
માનવ સંશાધન
18.
છેલ્લા દાયકા માં ભારત ની વસતિનો વૃધ્ધિનો દર વાર્ષિક કેટલા ટકા હતો ?
a)
1.2
b)
0.3
c)
1.4
d)
1.6
19.

કુલ વસ્તીના વિવિધ જૂથોમાં કરવામાં આવેલ વર્ગીકરણ ને શું કહેવાય છે

a)

વસતીગીચતા

b)

વસતિમાળખું

c)

જન્મદર

d)

જાતિપ્રમાણ

20.

ગુજરાતની કેટલા ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસે છે ?

a)

28

b)

38

c)

48

d)

50

21.

ગુજરાતની કેટલા ટકા વસતિ ગ્રામીણ વિસ્તારમાં રહે છે ?

a)

28

b)

48

c)

68

d)

62

22.
બાળકોનું વયજુથ કેટલા વર્ષ નું હોય છે ?
a)
0 થી 14
b)
0 થી 18
c)
15 થી 59
d)
10 થી 17
23.
કોઈપણ નિશ્ચિત વિસ્તાર માં દર હજારની વસતિએ એક વરસ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યા ને શું કહેવામા આવે છે ?
a)
મૃત્યુદર
b)
જન્મદર
c)
વસતીગીચતા
d)
વસતિમાળખું
24.
દેશની વસ્તીમાં કેટલા પ્રકાર ના પરીવર્તન જોવા મળે છે ?
a)
ત્રણ
b)
ચાર
c)
બે
d)
પાંચ
25.

વિસ્વ માં વિસ્તારની દ્રષ્ટિ એ ભારત કેટલામાં ક્રમે છે ?

a)

ત્રીજા

b)

ચોથા

c)

પાંચમા

d)

સાતમા

26.
2011 ની વસ્તીગણતરી મુજબ ભારત નું જાતી - પ્રમાણ કેટલું છે ?
a)
918
b)
900
c)
818
d)
940
27.
ભારત માં કયો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?
a)
શીખ
b)
ખ્રિસ્તી
c)
હિન્દુ
d)
મુસ્લિમ
28.
વસ્તીગઅણતરી ને અંગ્રેજી માં શું કહે છે ?
a)
સેશન
b)
સેક્ટર
c)
સેન્સસ
d)
સેમેસ્ટર
29.

ભારતનો સ્ત્રી સાક્ષરતા દર 2011 ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?

a)

65.46

b)

66.54

c)

46.65

d)

56.74

30.
દર હજાર પુરુષો એ સ્ત્રીઓ ની સંખ્યાના પ્રમાણ ને શું કહેવામા આવે છે ?
a)
વસતીગીચતા
b)
જાતિપ્રમાણ
c)
જન્મદર
d)
વસતિમાળખું
31.
ભારતમાં સૌથી ઓછી વસતિ કયા રાજ્ય માં છે ?
a)
બિહાર
b)
ગોવા
c)
સિક્કિમ
d)
પશ્ચિમ બંગાળ
32.
વસતિની દ્રષ્ટિએ વિસ્વમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ?
a)
રશિયા
b)
જાપાન
c)
ચીન
d)
ભારત
33.
ભારતનો પુરુષ સાક્ષરતા દર 2011 ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
a)
82.14
b)
79.14
c)
70.73
d)
74.04
34.

દુનિયાની કુલ વસતીના કેટલા ટકાથી વધુ વસતિ ભારતમાં રહેછે ?

a)

12

b)

14

c)

16

d)

18

35.
2011 ની વસતિગણતરી પ્રમાણે ભારતની વસતિ આશરે કેટલા કરોડ હતી ?
a)
121.01
b)
101.01
c)
18.1
d)
102.01
36.
6 વરસ થી વધુ વયજુથ ની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી લખી ને સમજી શકતી હોય તેને શું કહેવાય ?
a)
નિરક્ષરતા
b)
વસતિમાળખું
c)
સ્થળાંતર
d)
સાક્ષરતા
37.
ભારતમાં સાક્ષરતા ની બાબત માં કયું રાજ્ય અગ્ર સ્થાને છે ?
a)
મહારાષ્ટ્ર
b)
તામિલનાડું
c)
બિહાર
d)
કેરલ
38.
ભારતમાં વસતિવિસ્ફોટ ને નિયંત્રિત કરવા કઇ સાલ માં વસતિનીતિ અમલમાં આવી ?
a)
1950
b)
1960
c)
1951
d)
1991
39.
દેશની વસતિ માં સંખ્યાત્મક પરીવર્તન જોવા મળે તો શું થાય ?
a)
વસતિ માં વધઘટ થય
b)
વ્યક્તિના વિચાર પરીવર્તન પામે
c)
યક્તિની રહેણીકરણી માં ફેરફાર થાય
d)
વ્યક્તિની જીવનશૈલી માં ફેરફાર થાય
40.
બાળલગ્ન પ્રતિબંધકધારા મુજબ સ્ત્રી ની ઉંમર લગ્ન સમયે કેટલા વર્ષ નક્કી થયેલ છે ?
a)
25 વર્ષ
b)
18 વર્ષ
c)
14 વર્ષ
d)
21 વર્ષ
41.
ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ વસતિ ધરાવે છે ?
a)
સુરત
b)
વડોદરા
c)
અમદાવાદ
d)
રાજકોટ
42.
દેશની વસતિ ને કેટલા જુથ માં વહેચવામાં આવે છે ?
a)
2
b)
3
c)
4
d)
5
43.
ભારતમાં પુરુષ કેટલા વર્ષ ની ઉંમરે લગ્ન કરી શકે છે ?
a)
16
b)
18
c)
21
d)
25
44.
કઈ સાલ પછી જાતિ -પ્રમાણ ક્રમશ: ઘટતું ગયું છે ?
a)
1951 પછી
b)
1941 પછી
c)
1931 પછી
d)
1921 પછી
45.
દર ચોરસ કિમી એ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે ?
a)
વસતીગીચતા
b)
જાતિપ્રમાણ
c)
વસતિમાળખું
d)
મૃત્યુદર
46.
ગુણવત્તા વાળી માનવ વસતિ ને શું કહેવાય ?
a)
માનવબગાડ
b)
માનવ સંશાધન
c)
દાનવ સંશાધન
d)
ગુણવત્તાલક્ષી માનવ
47.
માનવ વસતિ એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને શું કહેવાય છે ?
a)
વસતીગીચતા
b)
વસતિમાળખું
c)
માનવ સંશાધન
d)
સ્થળાંતર
48.
ભારતની છેલ્લી જનગણના કઈ સલમા થઈ હતી ?
a)
ઈ .સ 2001
b)
ઈ .સ 2011
c)
ઈ .સ 1991
d)
ઈ .સ 2021
49.

દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલો જમીન વિસ્તાર ભારતમાં છે ?

a)

4.42

b)

4.24

c)

3.42

d)

2.42

50.
ભારતમાં રાજયોની રચના શાના આધારે થયેલી છે ?
a)
ધર્મ
b)
ભાષા
c)
જાતિ
d)
કુદરતી સરહદો
51.
ભારતમાં જે વસ્તીગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે ?
a)
રાજ્ય સરકાર
b)
જિલ્લાપંચાયત
c)
કેન્દ્ર સરકાર
d)
મ્યુનિસિપલ કમિશ્નર
52.
ખિલાફત રદ કરવા ભારતે જે આંદોલન કર્યું તે કયું આંદોલન હતું ?
a)
ખાલસા
b)
વહબી
c)
ખિલાફત
d)
ખિલાફ
53.
પ્રથમ વિશ્વયુધ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ કોની સાથે સંધિ કરી ?
a)
રશિયા સાથે
b)
તુર્કી સાથે
c)
અમેરિકા સાથે
d)
ભારત સાથે
54.
ચૌરી ચૌરા બનાવમાં કેટલા પોલીસ જીવતા સળગાવી દેવાયા ?
a)
25
b)
22
c)
26
d)
27
55.
જલિયાવાલા હત્યાકાંડ માં સરકારી આંકડા મુજબ કેટલા લોકો ઘવાયા હતા ?
a)
1100
b)
1200
c)
1300
d)
1400
56.
કયા સત્યાગ્રહ થી ભારત ને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન સાથી મળ્યા ?
a)
ખેડા
b)
બારડોલી
c)
ચંપારણ
d)
બોરસદ
57.
જલિયાવાલા હત્યાકાંડ માં સરકારી આંકડા મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ?
a)
369
b)
379
c)
479
d)
396
58.
ખેડા સત્યાગ્રહ ક્યારે થયો ?
a)
1917
b)
1919
c)
1921
d)
1915
59.
મોટાભાગની સમસ્યાઓ નું મૂળ કઈ સમસ્યા માં રહેલું છે
a)
ભ્રષ્ટાચાર
b)
બેકરી
c)
વસતિવધારો
d)
નિરક્ષરતા અને બેકારી
60.
આતંકવાદ એ કેવી સમસ્યા છે /
a)
પ્રદેશિક
b)
રાષ્ટ્રીય
c)
પ્રાંતિય
d)
વૈશ્વિક
61.
કઈ સમસ્યા લોકો માટે શરદર્દ સમાન છે ?
a)
તબીબી સારવાર
b)
વસ્તીવિસ્ફોટ
c)
ગંદા રહેઠાનો
d)
મોંઘવારી
62.
બી.પી.એલ.નું પૂરું નામ જણાવો
a)
ગરીબી રેખા નીચે જીવતા લોકો
b)
ગરીબી રેખા ઉપર જીવતા લોકો
c)
બેકરી રેખા નીચે જીવતા લોકો
d)
બેકરી રેખા ઉપર જીવતા લોકો
63.
aઆપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે ?
a)
બેકરી
b)
ગરીબી
c)
નિરક્ષરતા
d)
ભ્રષ્ટાચાર
64.
નોકરી કરતાં પગારદાર કર્મચારી નો સમાવેશ કયા ક્ષેત્ર માં થાય છે ?
a)
સંગઠિત ક્ષેત્ર માં
b)
અસંગઠિત ક્ષેત્રમાં
c)
બન્નેમાં
d)
આમાથી થી એકેય નહીં
65.
કઈ સાલમાં ઉદારનીતિ અપનાવામાં આવી ?
a)
ઇસ 1921
b)
ઇસ 1950
c)
ઇસ 1991
d)
ઇસ 1981
66.
આર્થિક પ્રવૃતિ મુખ્યત્વે કેટલા ક્ષેત્રો પર નિર્ભર હોય છે ?
a)
1
b)
2
c)
3
d)
4
67.
આમાથી જાહેર ક્ષેત્ર નો ઉધ્યોગ કયો છે ?
a)
ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ
b)
રિલાયન્સ
c)
એલેમ્બિક
d)
કેડિલા
68.
બ્રિટિશ સરકાર નો મોડમાં મોડુ ક્યાં સુધીમાં ભારત ને વહીવટ સોપી ભારત છોડી ચાલ્યા જવાનો ઇરાદો હતો ?
a)
ફેબ્રુઆરી 1947
b)
ઓગસ્ટ 1947
c)
જૂન 1947
d)
ઓગસ્ટ 1948
69.
બ્રિટન ના કયા વડાપ્રધાને હિન્દ ને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી હતી ?
a)
એટલીએ
b)
ચર્ચિલે
c)
સાયમને
d)
એલીજાબેથે
70.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદ માં હાજરી આપી હતી ?
a)
પહેલી
b)
બીજી
c)
ત્રીજી
d)
ચોથી
71.
વચગાળા ની સરકાર ના વડાપ્રધાન કોણ બન્યા ?
a)
ગાંધીજી
b)
મહમદઅલી જીણા
c)
વલ્લભભાઈ પટેલ
d)
જવાહરલાલ નહેરુ
72.
દાંડી ગામ ગુજરાત ના કયા જિલ્લા માં આવેલું છે ?
a)
અમદાવાદ
b)
રાજકોટ
c)
નવસારી
d)
સુરત
73.
ગાંધીજી એ દાંડીકૂચ ક્યાથી શરૂ કરી હતી ?
a)
સાબરમતી આશ્રમથી
b)
સન્યાસ આશ્રમથી
c)
કોચરબ આશ્રમ
d)
પવનાર આશ્રમ
74.
વિનોબા ભાવે એ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી ?
a)
ઇસ 1935
b)
ઇસ 1931
c)
ઇસ 1940
d)
ઇસ 1944
75.
ખોરાક અને કૃષિ સંગઠન નું વડુમથક ક્યાં આવેલું છે ?
a)
રોમ
b)
વોશિંગ્ટન ડી સી
c)
પેરિસ
d)
જીનીવા
76.
U N O નું સૌથી મહત્વનુ અંગ કયું છે ?
a)
ન્યાય ની આંતરરાષ્ટ્રીય અદાલત
b)
આર્થિક અને સામાજિક સમિતિ
c)
સલામતી સમિતિ
d)
સામાન્ય સભા
77.
વિશ્વ માં અન્ન નું ઉત્પાદન વધે અને કૃષિ નો વિકાસ થાય એવા પ્રયાસો કરવાનું કરી યુનો ની કઈ સંસ્થા કરે છે
a)
WHO
b)
FAO
c)
ILO
d)
UNICEF
78.
યુનિસેફ નું વડુમથક ક્યાં આવેલું છે ?
a)
પેરિસ
b)
જીનીવા
c)
ન્યુયોર્ક
d)
રોમ
79.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડુ મથક ક્યાં આવેલું છે ?
a)
પેરિસ
b)
જીનીવા
c)
ન્યુયોર્ક
d)
રોમ
80.
યુનો નું નામ હવે શું છે ?
a)
UN
b)
UL
c)
US
d)
UM
81.
ભારતે વિશ્વ ને શાંતિ માટે કયા સિધ્ધાંતો આપ્યા ?
a)
ચારશીલ ના સિધ્ધાંતો
b)
પંચશીલ ના સિધ્ધાંતો
c)
બરશીલ ના સિધ્ધાંતો
d)
શાંતશિલના સિધ્ધાંતો
82.
વિશ્વ બેન્ક નું વડુ મથક ક્યાં આવેલું છે ?
a)
જીનીવા
b)
વિશિંગ્ટન ડી સી
c)
પેરિસ
d)
ન્યુયોર્ક
83.
સંયુક્તરાષ્ટ્રસંઘ ની સ્થાપના ક્યારે થઈ ?
a)
24/11/1945
b)
24/12/1945
c)
24/9/1945
d)
24/10/1945
84.
ખોરાક અને કૃષિ સંગઠન નું ટૂંકું નામ શું છે ?
a)
WHO
b)
FAO
c)
UNICEF
d)
ILO
85.
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન નું પૂરું નામ શું છે ?
a)
WHO
b)
FAO
c)
UNICEF
d)
ILO
86.
દુનિયાના લોકોના આરોગ્ય માં સુધારો થાય એ માટે યુએન ની કઈ સંસ્થા કાર્ય કરે છે ?
a)
WHO
b)
FAO
c)
UNICEF
d)
ILO
87.
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?
a)
ડો રાજેન્દ્ર પ્રસાદને
b)
ડો બાબાસાહેબ આંબેડકર ને
c)
ડો રાધાકૃષ્ણ ને
d)
ડો કનૈયાલાલ ને
88.
પાકિસ્તાને કશ્મીર પર હુમલો કયારે કર્યો ?
a)
ઇસ 1946
b)
ઇસ 1949
c)
ઇસ 1948
d)
ઇસ 1947
89.
બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી ?
a)
ડિસેમ્બર 1949
b)
જાન્યુઆરી 11950
c)
માર્ચ 1950
d)
નવેમ્બર 1948
90.
ગાંધીજી ની હત્યા કોને કરી હતી ?
a)
બલરામ ગોડસે
b)
નથ્થુરામ ગોડસે
c)
ધન્નુરામ ગોડસે
d)
રામગોપાલ ગોડસે
91.
સ્વતંત્ર ભારત ના છેલ્લા ગવર્નર જનરલ તરીકે કોની પસંદગી થઈ ?
a)
ચક્રવર્તી રાજગોપાલાચારી
b)
લોર્ડ માઉન્ટ બેટન
c)
ડો રાજેન્દ્ર પ્રસાદ
d)
સરદાર પટેલ
92.
દેશી રાજ્યો નું ભરતસંઘ માં વિલીનીકરણ કોણે કર્યું ?
a)
જવાહરલાલ નહેરુ
b)
લોર્ડ માઉન્ટ બેટન
c)
સરદાર પટેલ
d)
ઈંગ્લેન્ડ ની પાર્લામેન્ટ
93.
આરજી હકૂમત ની સ્થાપના કોણે કરી ?
a)
રવિશંકર મહારાજ
b)
સરદાર પટેલ
c)
ધીરુભાઈ અંબાણિ
d)
રતુભાઈ અદાણી
94.
ગુજરાત રાજ્ય ના પ્રથમ રાજયપાલ કોણ હતા ?
a)
મહેંદી નવાજ જંગ
b)
નિત્યાનંદ
c)
શ્રીમાન નારાયણ
d)
વિશ્વનાથન
95.
ભારતે આજાદી પછી કેવી વ્યવસ્થા સ્વીકારી ?
a)
સંઘીય
b)
એકતંત્રી
c)
પ્રમુખશાહી
d)
સમ તંત્રી
96.

quiz માં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં સરળતા રહી કે કેમ?

4 lines