wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આચાર્ય પરંપરા તથા ઉત્સવ સમૈયાઓ

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.
શ્રીપતિપ્રસાદજી મહારાજને ગાદીએ બેસતા પહેલા કોણે વર્તમાન ધરાવ્યા હતા ?
a)
બાલમુકુંદદાસજી સ્વામી
b)
ધર્મસ્વરૂપદાસજી સ્વામી
c)
ગુણાતીતાનંદ સ્વામી
d)
વિહારીલાલજી મહારાજ
2.

રઘુવીરજી મહારાજ વર્ષમા એક મહીનો કોનો સત્સંગ કરવા જતા હતા ?

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

ગોપાળાનંદ સ્વામી

c)

નિત્યાનંદ સ્વામી

d)

એકપણ નહી

3.
કયા આચાર્ય મહારાજે માંદા સાધુને રાત્રે પોતાના હાથે રોટલો બનાવીને જમાડ્યા હતા ?
a)
રઘુવીરજી મહારાજ
b)
અયોધ્યાપ્રસાદજી મહારાજ
c)
વીહારીલાલજી મહારાજ
d)
તેજેન્દ્રપ્રસાદજી મહારાજ
4.

ક્યા આચાર્ય મહારાજશ્રીએ મહીમાથી ભગવા કપડાના ટુકડાને પોતાની આંખે અડાડ્યો હતો ?

a)

રઘુવીરજી મહારાજ

b)

શ્રીપતિપ્રસાદજી મહારાજ

c)

આનંદપ્રસાદજી મહારાજ

d)

નરેન્દ્રપ્રસાદજી મહારાજ

5.

વડતાલમાં શ્રીજી મહારાજ બારબારણાનાં હીંડોળે ક્યા ઝુલ્યા છે ?

a)

જ્ઞાનબાગમાં

b)

ગોમતી કિનારે

c)

મંદિરમાં

d)

અક્ષરભૂવનમાં

6.
પુષ્પદોલોત્સવના દિવસે કોનું પ્રાગટ્ય થયુ છે ?
a)
નરનારાયણ દેવ
b)
લક્ષ્મીનારાયણ દેવ
c)
રાધા રમણદેવ
d)
વામનજી
7.
કારીયાણીમાં શ્રીજીમહારાજે ક્યા ભક્તને ઘરે દીપોત્સવ કર્યો હતો ?
a)
વસ્તા ખાચર
b)
દાદા ખાચર
c)
જીવા ખાચર
d)
બાવા ખાચર
8.

પંચાળા ક્યા ઉત્સવ માટે જાણીતું છે ?

a)

રાસોત્સવ

b)

શાકોત્સવ

c)

રસોત્સવ

d)

દિવાળી

9.

શરદોત્સવનાં દિવસે ક્યા પ્રસાદનુ મહત્વ છે ?

a)

દૂધ- પૌવા

b)

પંચાજરી

c)

ખારેક

d)

ખીર

10.

રથયાત્રાને દિવસે કોણ રથમાં બીરાજમાન થાય છે ?

a)

શ્રીકૃષ્ણ, બલરામ, સુભદ્રા

b)

શ્રીકૃષ્ણ, વસુદેવ, દેવકી

c)

શ્રીકૃષ્ણ, બલરામ, રાધા

d)

શ્રીકૃષ્ણ,અર્જુન,સુભદ્રા

11.
શ્રીજી મહારાજ જલઝીલણીનો સમૈયો મોટાભાગે ક્યા કરતાં હતા ?
a)
ગઢપૂર
b)
વડતાલ
c)
પંચાળા
d)
સારંગપુર
12.
રઘુુવીરજી મહારાજને પુત્ર હતા ?
a)
ના
b)
હા
13.
ગઢડાના રંગોત્સવમાં રંગોની પીચકારીથી અકળાઇને શ્રીજી મહારાજ ક્યા ઝાડ પર ચડી ગયા હતા ?
a)
લીંમડો
b)
આંબો
c)
આંબો
d)
વડલો
14.

પંચાળામાં રંગોત્સવ પછી શ્રીજીમહારાજ અને સંતોભક્તો કઇ નદિમાં સ્નાન કરવા ગયા હતા ?

a)

શાબરી નદી

b)

ઘેલા નદી

c)

ગોમતી નદી

d)

ઓઝત નદી

15.

શ્રીજી મહારાજે સૌપ્રથમ અન્નકૂટ ક્યા કર્યો હતો ?

a)

ગઢડા

b)

વડતાલ

c)

અમદાવાદ

d)

સરંગપુર

16.
ભગવાન સ્વામિનારાયણ કેવા ભગવાન કહેવાય છે ?
a)
ઉત્સવીયા
b)
જ્ઞાની
c)
દયાળુ
d)
એક પણ નહિ
17.
શ્રીજી મહારાજે સૌપ્રથમ શાકોત્સવ ક્યાં ગામે કર્યો હતો ?
a)
લોયા
b)
કારીયાણી
c)
સારંગપુર
d)
ગઢડા
18.
લોયના શાકોત્સવમાં કેટલા મણ ઘી નો વઘાર કર્યો હતો ?
a)
20 મણ
b)
10 મણ
c)
100 મણ
d)
11 મણ
19.
શ્રીજી મહારાજે અમદાવાદમાં કઈ જગ્યાએ બ્રાહ્મણોની ચોર્યાસી કરી હતી ?
a)
કાંકરિયા
b)
નારાયણપુરા
c)
થલતેજ
d)
સાબરમતી કીનારે
20.
શ્રીજી મહારાજે ક્યાં યજ્ઞો કર્યા હતા ?
a)
A અને B બન્ને
b)
ડભાણ
c)
જેતલપુર
d)
એક પણ નહી
21.

પંચાળામાં રંગોત્સવ પછી જીણાભાઇને રાજીપારુપે પ્રાપ્ત થયેલા પ્રસાદીના વસ્ત્રો હાલ ક્યા છે ?

a)

પંચાળા

b)

જુનાગઢ

c)

ગઢડા

d)

વડતાલ

22.
અમદાવાદ દેશના પ્રથમ આચાર્ય કોણ હતા ?
a)
અયોધ્યાપ્રસાદજી મહારાજ
b)
રઘુવીરજી મહારાજ
c)
ભગવતપ્રસાદજી મહારાજ
d)
કેશવપ્રસાદજી મહારાજ
23.
અમદાવાદ દેશના વર્તમાન આચાર્ય કોણ છે ?
a)
કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ
b)
રાકેશપ્રસાદજી મહારાજ
c)
અજેન્દ્રપ્રસાદજી મહારાજ
d)
તેજેન્દ્રપ્રસાદજી મહારાજ
24.
વડતાલ દેશના પ્રથમ આચાર્ય કોણ હતા ?
a)
રઘુવીરજી મહારાજ
b)
અયોધ્યાપ્રસાદજી મહારાજ
c)
રાકેશપ્રસાદજી મહારાજ
d)
એક પણ નહીં
25.
વડતાલ દેશના હાલના આચાર્ય કોણ છે ?
a)
રાકેશપ્રસાદજી મહારાજ
b)
કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ
c)
સૌરભપ્રસાદજી મહારાજ
d)
વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ
26.
વડતાલમાં પ્રસાદીની વસ્તુનું સંગ્રહસ્થાન (અક્ષરભુવન) કોણે બંધાવ્યું ?
a)
વીહારીલાલજી મહારાજ
b)
રઘુવીરજી મહારાજ
c)
અયોધ્યાપ્રદજી મહારાજ
d)
શ્રીપતિ પ્રસાદજી મહારાજ
27.
શ્રીહરિલીલામૃત ગ્રંથની રચના કોણે કરી છે ?
a)
વીહારીલાલજી મહારાજ
b)
રઘુવીરજી મહારાજ
c)
આયોધ્યાપ્રસાદજી મહારાજ
d)
ભગવતપ્રસાદજી મહારાજ
28.

ભક્તોએ શ્રી હરિ પાસેથી ફગવા ક્યાં ગામમાં માંગ્યા હતા ?

a)

સારંગપુર

b)

જેતલપુર

c)

ગઢડા

d)

અમદાવાદ

29.

વિહારીલાલજી મહારાજને વર્તમાન દીક્ષા કોણે આપી ?

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

ગોપાળાનંદ સ્વામી

c)

એક પણ નહી

d)

બાલમુકુન્દ સ્વામી

30.
અમદાવાદ દેશના મહારાજશ્રીનો અંતિમસંસ્કાર ક્યાં કરવામાં આવે છે ?
a)
નારાયણ ઘાટ
b)
કાંકરીયા
c)
વડતાલ
d)
લક્ષ્મીવાડી
31.
ગોમતી તળાવ લાલ પથ્થરથી કોણે બંધાવ્યું છે ?
a)
વિહારીલાલજી મહારાજ
b)
શ્રીપતિપ્રસાદજી મહારાજ
c)
ભગવતપ્રસાદજી મહારાજ
d)
અયોધ્યાપ્રસાદજી મહારાજ
32.
મહારાજે જેઠ સુદ-10 સંવત 1886 ના દિવસે કઇ લીલા કરી ?
a)
તિરોધાન લીલા
b)
શાકોત્વલીલા
c)
રંગોત્સવ
d)
અન્નકુટોત્સવ
33.

વડતાલના પ્રખ્યાત સમૈયા ક્યા છે ?

a)

કાર્તિકી-ચૈત્રી

b)

પૂનમ-અમાસ

c)

હોળી-દિવાળી

d)

જન્માષ્ટમી

34.

રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણી માટે પીપલાણામાં ક્યો મહોત્સવ કર્યો હતો ?

a)

દિક્ષા મહોત્સવ

b)

હોળી ઉત્સવ

c)

ગાદી ઉત્સવ

d)

એકપણ નહી

35.

ગઢપુરમાં લાડુબા જીવુબા ના યજમાન પદે ક્યો ઉત્સવ કરવામાં આવ્યો હતો ?

a)

અન્નકુટોત્સવ

b)

પુષ્પદોલોત્સવ

c)

ખાતમુહર્ત

d)

એકપણ નહી