NEW
Font size
S
M
L
XL
WorksheetsKalam 4,5
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
દાદા ભગવાન કહે છે કે જેનો ____________ કરશો તેનો ભય લાગશે.
a)
અભાવ
b)
તિરસ્કાર
c)
નિંદા
d)
દ્વેષ
2.
________ ની તીવ્રતા અભાવ કરતાં વધારે હોય છે.
a)
દ્વેષ
b)
મોહ
c)
રાગ
d)
તિરસ્કાર
3.
_________ માર્ગમાં તો કોઈનોય વિરોધ કે તરછોડ ના હોય.
a)
ક્રમિક
b)
આત્માના
c)
અક્રમ
d)
વીતરાગ
4.
સંસારમાં સુખી થવાની ઈચ્છા હોય તો કોઈને __________ ના મારશો.
a)
તરછોડ
b)
મનથી
c)
વાણીથી
d)
દેહથી
5.
_________ તો બહુ ડાહ્યા હતા. જીવમાત્ર જોડે તરછોડ ન વાગે તેમ વ્યવહાર કરીને નીકળી જતા હતાં.
a)
આત્મજ્ઞાનીઓ
b)
વીતરાગો
c)
મૂળ પુરુષો
d)
સાધુઓ
6.
જો આપનું પાકીટ ચોરી જાય તો આપણે ચોક્કસપણે ફરિયાદ નોંધાવવી જોઈએ, તે આપણી ________જવાબદારી છે.
a)
વ્યક્તિગત
b)
આધ્યાત્મિક
c)
સંપૂર્ણ
d)
સામાજિક
7.
લોકો માટે ખરાબ વાણી, વિચાર, વર્તનના કારણે જ લોકો આપણી સાથે _________ કરે છે.
a)
અપમાન
b)
અભાવ
c)
ખરાબ વ્યવહાર
d)
તિરસ્કાર
Reset
