NEW
Font size
Worksheets74ᵗʰ Independence
Total questions: 25
Worksheet time: 14mins
ભારત દેશ ક્યારે આઝાદ થયો?
15 January, 1947
15 October, 1947
1 August, 1947
15 August, 1947
રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે?
મહાત્મા ગાંધી
ઇન્દિરા ગાંધી
રવિશંકર રાવલ
રવીન્દ્રનાથ ટાગોર
ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?
લાલ બહાદુર શાસ્ત્રી
ગુલઝારીલાલ નંદા
રાજીવ ગાંધી
જવાહરલાલ નેહરુ
WHO એ કોરોનાવાયરસ ને કયું નામ આપેલ છે?
2019 - N - COV
2019 - N cod
2019 - N coh
2019 - N cov
ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી?
સચિન્દ્ન પ્રસાદ બોસ
પિંગલી વેંકટયા
સુકુમાર મિત્રા
સરોજિની નાયડુ
ભારતના તિરંગા ધ્વજની અંદર અશોક ચક્ર ક્યારે મુકાયું?
1932 AD
1942 AD
1947 AD
1935 AD
ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી?
વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ
વિનોબા ભાવે
અચ્યુત પટવર્ધન
WHO એ ક્યારે covid-19 નામ આપ્યું?
11 February 2020
5 February 2020
12 February 2020
31 January 2020
Covid-19 માનવ શરીરના કયા અંગને અસર કરે છે?
ફેફસા
હ્રદય
લીવર
એ કે નહીં
પંડિત જવાહરલાલ નેહરુને પોતાના ભાષણમાં દેશની આઝાદીની ઘોષણા ક્યારે કરી?
15 August 1947
14 August 1947
13 August 1947
26 January 1950
પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો?
7 August 1906
15 August 1945
26 January 1950
10 August 1915
વાયરસ નું નામ કોરોના શાના આધાર પર રાખવામાં આવ્યું છે?
વ્યક્તિ
સ્થળ
આકાર
એક પણ નહીં
કોરોનાવાયરસ નીચેનામાંથી કયા પ્રકારની બીમારી છે?
Artfectiolis
Xytofysis
Cycofite
Zoonotic
ભારતના છેલ્લા વાઈસરોય કોણ હતા?
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
લોર્ડ માઉન્ટબેટન
જનરલ ડાયર
ભારતનું બંધારણ કઈ સાલ માં અમલમાં આવ્યો?
1950
1948
1951
1952
સુરેન્દ્રનાથ સેને મહા વિદ્રોહ અંગે કયું પુસ્તક લખ્યું?
1857
મહા વિદ્રોહ
મહા સંગ્રામ
વિપ્લવ
Covid - 19 થી મે માસમાં સૌથી વધુ મૃત્યુ કયા દેશમાં થયા હતા?
અમેરિકા
ચીન
ઈટલી
ભારત
હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે શરૂ કરવામાં આવી?
ગાંધીજી
જવાહરલાલ નેહરુ
વીર સાવરકર
સરદાર વલ્લભભાઈ પટેલ
કોરોનાવાયરસ ને કારણે કયા દિવસે દેશમાં જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો?
22 March 2020
23 March 2020
20 March 2020
24 March 2020
કોરોના વાયરસ નો પ્રથમ કેસ ક્યાં આવ્યો હતો?
બીજિંગ
શાંઘાઈ
વુહાન
હોંગકોંગ
ભારતમાં પ્રથમ વખત કોરોનાવાયરસ ક્યાં આવ્યો?
કેરાલા
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાય છે?
મહાદેવભાઈ દેસાઈ
ભુલાભાઈ દેસાઈ
સુભાષચંદ્ર બોસ
મોહનલાલ પંડ્યા
ભારતની આઝાદીને કેટલા વર્ષ પૂર્ણ થયા?
73
74
72
75
Covid નું બંધારણ કયા પ્રકારનો છે?
અણુ
પરમાણુ
વાયરસ
જીવાણું
ભારતના રાષ્ટ્રધ્વજ નો પહોળાઇનુ લંબાઈ ની સાપેક્ષે પ્રમાણમાં કેટલુ છે?
1:2
2:3
1:3
3:2
