wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Syd 4 lessons 3,4

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

શેખ અબ્દુલ્લા નો પરિવાર ક્યાં રહેતો હતો ?

a)

મક્કામાં

b)

બગદાદમાં

c)

મદીનામાં

2.

હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું ?

a)

શેખ અબ્દુલ્લાને

b)

ફરિશ્તા ને

c)

અલી હુસેન ને

3.

શેખ અબ્દુલ્લા દમાસ્કસ માં કોને મળવા ગયા ?

a)

ફરિશ્તા ને

b)

અલી હુસેનને

c)

બાદશાહ ને

4.

લાખા એ શેઠને ત્યાં શાનમાં શું મૂક્યું ?

a)

ડાઘિયો

b)

ઘોડો

c)

દીકરો

5.

લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી ?

a)

એક વર્ષ માટે

b)

એક મહિના માટે

c)

છ મહિના માટે

6.

ડાઘિયો કેવી રીતે મરી ગયો ?

a)

તળાવમાં ડૂબી ને

b)

ખાવાનું બંધ કરીને

c)

પથરા પર માથું પછાડી પછાડીને

7.

અલી હુસેન (a)   માં રહેતો હતો .

8.

ખુદાને (a)   પ્યારી છે

9.

લાખો (a)   હતો .

10.

લાખાએ મોટું સરોવર બંધાવ્યું તેનું નામ (a)   છે.

11.

ડાઘાસર સરોવર ઉત્તર ગુજરાત માં (a)   પાસે આવેલું છે .

12.

ડાઘિયા ને જોતા જ લાખાની (a)   ફરી ગઈ ્

13.

એક રાતે શેઠને ત્યાં (a)   પડ્યું .

14.

આ કૂતરાએ મારી (a)   ઉપર પાણી ફેરવ્યું

15.

પરિવાર એટલે શું ?

a)

કુટુંબ

b)

સંયુક્ત

c)

રાષ્ટ્ર

16.

અલી હુસેન મોચી ક્યાં રહેતા હતા ?

a)

દમાસ્કસ મા

b)

બગદાદમાં

c)

મદીનામાં

17.

ઈશારો એટલે શું ?

a)

સંકેત

b)

અમૂલ્ય

c)

ભાવ

18.

લાખો શેઠને શું પાછું આપવા ગયો ?

a)

અનાજ

b)

શાકભાજી

c)

શેઠ પાસેથી લીધેલા પૈસા

19.

ડાઘિયો શેઠને ક્યાં લઈ ગયો ?

a)

ખેતર પાસે

b)

એકવાડ પાસે

c)

કુવા પાસે

20.

આંખ નો સમાનાર્થી શબ્દ

a)

નયન

b)

કીકી

c)

જોવું

21.

અલી હુસેન એ હજ માટે ભેગા કરેલા પૈસા કોને આપી દીધા ?

a)

મિત્રોને

b)

સગા સંબંધીઓને

c)

પાડોશીના દુઃખી બાળકોને

22.

તો પછી કોની હજ સ્વીકારી છે ? આ વાક્ય કોણ બોલે છે ?

a)

પહેલો ફરિશ્તો

b)

બીજો ફરિશ્તો

c)

અલી હુસેન મોચી

23.

એ હા જીઓ માંથી કોઈની પણ હજ સ્વીકારી નથી . આ વાક્ય કોણ બોલે છે ?

a)

પહેલો ફરિશ્તો

b)

બીજો ફરિશ્તો

c)

અલી હુસેન મોચી

24.

ભાઈ હું એક ગરીબ માણસ છું ? આ વાક્ય કોણ બોલે છે ?

a)

પહેલો ફરિશ્તો

b)

અલી હુસેન મોચી

c)

શેખ અબ્દુલ્લા

25.

ખુદાને ખુદાઈ પ્યારી છે . આ વાક્ય કોણ બોલે છે ?

a)

બીજો ફરિશ્તો

b)

અલી હુસેન મોચી

c)

શેખ અબ્દુલ્લા

26.

ડાઘિયા એ શેઠનું શું પાછું અપાવ્યું ?

a)

ખેતર

b)

ખોવાયેલું ધન

c)

ધોતિયું

27.

ડાઘિયો માથું પછાડી પછાડીને શા માટે મરી ગયો ?

a)

કારણ કે તે બહુ દુઃખી થઈ ગયો હતો

b)

કારણ કે તે બહુ ખુશ થઈ ગયો હતો

c)

કારણ કે શેઠે તેને તરછોડ્યો હતો

28.

લાખાએ ડાઘિયા ની યાદ માં શું બંધાવ્યું ?

a)

ચબુતરો

b)

સરોવર

c)

સમાધિ

29.

લાખો વણજારો પાઠ ના લેખક કોણ છે ?

a)

ઉમાશંકર જોશી

b)

કૃષ્ણ દવે

c)

ઝવેરચંદ મેઘાણી

30.

રાત્રે બે ફરિશ્તા ની વાત કોણે સાંભળી હતી ?

a)

શેખ અબ્દુલ્લા એ

b)

અલી હુસેન મોચી યે

c)

યમરાજે