wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Online SBS Diwali Camp 2020 Day 1

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

કેમ્પની થીમ પ્રમાણે SBSના બાળમુકતો કેવા બનવા જોઈએ ?

a)

Self Dependent

b)

Dependent

c)

શ્રેષ્ઠ સંત

d)

એકપણ નહિ

2.
જે કંઈ પણ કરીએ તે પોતાની જ ઈચ્છાથી અને પોતાના જ પ્રયત્નથી કરીએ તેને શું કહેવાય ?
a)
SBSના મુક્ત
b)
Self Dependent
c)
દિવ્ય સંત
d)
સંકલ્પનું પાત્ર
3.

Self Desire, Self Effort, Self analysis, Self Awareness આ ચાર શેના સ્ટેપ છે ?

a)

Dependent બનવાના

b)

Independent બનવાના

c)

Self Dependent બનવાના

d)

આપેલ તમામ

4.
જ્યાં સેલ્ફ આવે ત્યાં કયો Option આવે ?
a)
choice
b)
force
c)
selection
d)
order
5.
જ્યાં Others આવે ત્યાં કયો Option આવે ?
a)
force
b)
order
c)
rules
d)
આપેલ તમામ
6.
Dependent કોને કહેવાય ?
a)
બીજાના આગ્રહથી કરે
b)
બીજાની ઈચ્છાથી કરે
c)
બીજાની રોકટોકથી કરે
d)
આપેલ તમામ
7.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સંત બનવા કઈ સ્પષ્ટતા રાખવી જરૂરી છે ?
a)
પ્રિ-પ્લાનિંગનું પાત્ર છું
b)
મારો ધ્યેય ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સંત બનાવાનો છે
c)
કારણ સત્સંગ વિશ્વવ્યાપી મારે કરવાનો છે.
d)
આપેલ તમામ
8.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ SBSના મુક્તોને જોઇને શું કહ્યું ?

a)

હમારે ભી અચ્છે દિન આયેંગે

b)

તમે બધા જલ્દી જલ્દી મોટા થઇ જાવ

c)

ઇન્ડિયા કે અચ્છે દિન આયેંગે

d)

ઓહોહોહો SBSના મુકતો તમે આવા

9.

એકલવ્યએ પોતાના ગુરુનો કયો સંકલ્પ પૂરો કર્યો ?

a)

શ્રેષ્ઠ લડવૈયા બનાવાનો

b)

શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવાનો

c)

કૌરવોને હરાવવાના

d)

યુદ્ધ જીતવાનો

10.
ગુરુ દ્રોણાચાર્યએ કોના માટે સંકલ્પ જણાવ્યો અને કોણે પૂરો કર્યો ?
a)
એકલવ્ય માટે જણાવ્યો અને અર્જુને પૂરો કર્યો
b)
અર્જુન માટે જણાવ્યો અને પાંડવોએ પૂરો કર્યો
c)
અર્જુન માટે જણાવ્યો અને એકલવ્યે પૂરો કર્યો
d)
એકલવ્ય માટે જણાવ્યો અને પાંડવોએ પૂરો કર્યો
11.
નવજોત સિદ્ધુના જીવનમાં શેના કારણે 360' બદલાવ આવ્યો ?
a)
ન્યૂઝ પેપરમાં ખરાબ રીતે નામ છપાયું એટલે
b)
તેમના પિતાજી આગળ ચિટીંગ કરતા પકડાયા એટલે
c)
મેચ્યોર થઇ ગયા એટલે
d)
પિતાજીની આંખમાં આંસુ જોયા એટલે
12.
સચિન તેંડુલકરનું 'મે ખેલેંગા' આ વાક્ય શું દર્શાવે છે ?
a)
Self Desire
b)
Self Effort
c)
Self Analysis
d)
Self Awareness
13.
બધાને સચિન ઉપર દયા આવતી હતી પણ કોને તેના પર દયા નહોતી આવતી ?
a)
તેના કેપ્ટનને
b)
તેને પોતાને
c)
ઓડીયન્સને
d)
તેના પિતાજીને
14.
મોટાપુરુષનો સંકલ્પ આપણો ન બને તો શું થાય ?
a)
જીવનધ્યેય નક્કી ન થાય
b)
SBSની તક ગુમાવી દેવાય
c)
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને દાખડો પડે
d)
આપેલ તમામ
15.
મહારાજ અને મોટાપુરુષ જેવા કલ્યાણકારી ગુણો કોણ પામી શકે ?
a)
Self Dependent હોય તે
b)
Dependent હોય તે
c)
શાંત હોય તે
d)
SBS સભામાં રેગ્યુલર આવે તે
16.
કોઈપણ કાર્ય કેવી રીતે કરીએ તો આપણને આનંદ વર્તે ?
a)
પોતાની choiceથી
b)
બીજાના ફોર્સથી
c)
orderથી
d)
rulesથી
17.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની SBSના બાળકો પર શું આશા છે ?
a)
તમારા દ્વારા જ્ઞાન-ધ્યાનના સાગર ગર્જવા છે
b)
તમને બધાને સંત કરવા છે
c)
તમે બધા આવો એટલે તરત સંત દિક્ષા આપી દેવી છે
d)
આપેલ તમામ
18.
ગરીબ બાળક-છોટુ - આ વિડીયો પરથી આપણને શું શીખવા મળે છે ?
a)
દિવ્ય સંત થવાનો પ.પૂ. સ્વામીશ્રીનો સંકલ્પ છે એટલે થવાનું
b)
દિવ્ય સંત થવાનો પોતાનો ધ્યેય હોય તો કોઈ વિઘ્ન નડતા જ નથી
c)
ગરીબોને હંમેશા મદદ કરવી જોઈએ
d)
આપેલ તમામ
19.

મહાત્માજીના દૃષ્ટાંતમાંથી શું શીખવા મળે છે ?

a)

પોતાને પ્રયત્ન કરવો જ પડે

b)

બધી ક્રિયામાં હરી ઈચ્છા એવું બોલવું

c)

પોતાના ગુરુનો મહિમા સમજવો

d)

હરી ઈચ્છાથી જ બધું થાય છે.

20.

સાચું સૂત્ર લખો.

a)

સ્વ પ્રયત્ન + સ્વ સંકલ્પ = સફળતા

b)

સ્વ ઈચ્છા + સ્વ પ્રયત્ન = ધ્યેય

c)

સ્વ ઈચ્છા + સ્વ પ્રયત્ન = સફળતા

d)

સ્વ ઈચ્છા + સ્વ આગ્રહ = ધ્યેય

21.
પોતાના પ્રયત્ન માટે ________ જોઈએ.
a)
     પોતાનો આગ્રહ
b)
     પોતાનો સંકલ્પ
c)
     સ્વજાગૃતિ
d)
     સ્વનિરીક્ષણ
22.
KL એટલે શું ?
a)
     સમજણ છે.
b)
     અનુભવ છે
c)
     ખબર છે.
d)
     વર્તાય છે
23.
PL એટલે શું ?
a)
     આવડે છે.
b)
     ખબર છે.
c)
     સમજણ છે.
d)
     વર્તાય છે
24.
“કોઈ કહે અને કરે એમાં કાંઈ વળે નહિ, અને વગર કીધે પોતાની ઈચ્છાથી કરે તો રીઝલ્ટ મળે.” આ વાક્ય કોણ કહે છે ?
a)
     સદ. વૃંદાવનસ્વામી
b)
     સદ. ગુણાતીતાનંદસ્વામી
c)
     ગુરુદેવ પ.પૂ.બાપજી
d)
     ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
25.
આપણને મહારાજ અને મોટાપુરુષનું ગમતું બધું જ ખબર છે, પણ વર્તાતું નથી એનું કારણ શું ?
a)
     સ્વ પ્રયત્ન નથી.
b)
     સ્વ ઈચ્છા નથી.
c)
     સ્વ જાગૃતિ નથી.
d)
     PLમાં નથી.