NEW
Font size
Worksheets03/10/2020 Kishor Sabha
Total questions: 25
Worksheet time: 13mins
સંતોએ બારસ અને પૂનમ એમ બે દિવસે પાકી રસોઈ લેવી આ વાત શેમાં આવે છે ?
ભક્તચિંતામણી
ધર્માંમૃત
બાપાશ્રીની વાતો વાર્તા-૧૦
B અને C બંને
_______વિના ધ્યાન સિદ્ધ થાય નહિ ?
પ્રતિલોમભાવ વિના
એકાગ્રતા વિના
મોટાની સહાય વિના
એકપણ નહિ
મહારાજે કર્મનું ફળ આપવા માટે કોને રાખ્યા છે ?
મુક્તને
જીવકોટીને
ઈશ્વરકોટીને
બ્રહ્મકોટીને
મહારાજે કોને અક્ષરધામમાં સભા છે તેનાથી પર કહ્યા છે ?
સદ.બ્રહ્માનંદસ્વામી
સદ.મુક્તાનંદસ્વામી
સદ.ગોપાળાનંદસ્વામી
સદ.નિત્યાનંદસ્વામી
કપિલા છઠ્ઠ ક્યારે આવે છે ?
દસ વર્ષે
બાર વર્ષે
સોળ વર્ષે
બાવીસ વર્ષે
" એક મંડળ કરવું " એટલે શું ?
એક જગ્યાએ બેસવું
એક જગ્યાએ સુવું
એક રુચિ કરવી
એકમના થઈને રહેવું
" આ તો હું છ મહિનાનો હતો ત્યારે પારણીયામાં સુતો-સુતો ચંદ્ર,સૂર્ય અને તારા સાથે રમતો હતો" આ વાક્ય કોણ બોલે છે ?
સદ.ગોપાળાનંદસ્વામી
સદ.નિત્યાનંદસ્વામી
સદ.બ્રહ્માનંદસ્વામી
સદ.મુક્તાનંદસ્વામી
_____સકામ છે અને _____ નિષ્કામ છે.....
અખંડ સ્મૃતિ , સમાધિ
સમાધિ , અખંડ સ્મૃતિ
A અને B બંને
એકપણ નહિ
____કરતા _____ શ્રેષ્ઠ છે ?
અખંડ સ્મૃતિ કરતા મૂર્તિમાં રસબસ થવાય તે
અખંડ સ્મૃતિ કરતા સમાધિ
સમાધિ કરતા અખંડ સ્મૃતિ
A અને C બંને
આ લોકમાં _____ને ઓળખવા કઠણ છે ?
મહારાજને
સાધનદશાવાળા મુક્તને
સિદ્ધમુક્તને
સાધનદશાવાળા ભક્તને
એક સાધુ ધ્યાન કરે છે ને ધ્યાન કરતા કરતા રોવા માંડે છે તે શું સમજવું ? આ પ્રશ્ન કોણ પૂછે છે ?
મુળીવાળા બાલમુકુન્દદાસજી
સદ.વૃંદાવનદાસજીસ્વામી
મુળીવાળા બાલકૃષ્ણદાસજીસ્વામી
સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી
શ્રીજીમહારાજ ઉત્પત્યાદીક ક્રિયા કોની પાસે કરાવે છે ?
બ્રહ્મકોટી
ઈશ્વરકોટી
અનાદીમુક્ત
મૂળઅક્ષર
દીવાને ઠેકાણે _____અને સંચાને ઠેકાણે _______છે ?
મુક્ત અને શ્રીજીમહારાજની મૂર્તિ
શ્રીજી મહારાજનું સુખ અને શ્રીજી મહારાજ
શ્રીજી મહારાજની મૂર્તિ અને મુક્ત
આપેલ એકપણ નહિ
_____જેવો પાત્ર થાય ત્યારે મૂર્તિ દેખાઈ આવે ?
તળાવ જેવો
સુવર્ણ જેવો
સમુદ્ર જેવો
આપેલ તમામ
કયા સ્વામીએ પોતાના શિષ્યોને પુસ્તકે મીણીયા બાંધવાનું કહ્યું હતું ?
સદ.અચ્યુતદાસજીસ્વામી
સદ.ગોપાળાનંદસ્વામી
સદ.વૃંદાવનદાસજી
સદ.મુક્તાનંદસ્વામી
જેણે મહારાજ અને મુક્તને રાજી કરવાની ઈચ્છા હોય પણ આવડત ન હોય તે શું કરે ? આ પ્રશ્ન કોણ પૂછે છે ?
કેરા ના જેઠાભાઈ
સરસપુરના જેઠાભાઈ
સોમચંદબાપા
સદ.વૃંદાવનદાસજી
પર્વતભાઈની સાથે કયા હરિભક્તો જુનાગઢ મહારાજના દર્શન કરવા આવેલા ?
મયારામ ભટ્ટ
જેઠાભાઈ
ભીમભાઈ
આપેલ તમામ
જે સાધુ વર્તમાન ન પાળતા હોય તેના હાથનું ખાવું પડે તો કેમ કરવું ? આ પ્રશ્ન કોણ પૂછે છે ?
બાલકૃષ્ણદાસજીસ્વામી
કૃષ્ણજીવનદાસજીસ્વામી
ઈશ્વરચરણદાસજીસ્વામી
વૃંદાવનદાસજીસ્વામી
બાપાશ્રી મઠની ખીચડીમાં મેળ લેવા શું કરતા ?
ખીચડીમાં છાસ ભેળવતા
ખીચડીમાં ચોખા નખાવતા
ખીચડીમાં દૂધ ભેળવતા
ખીચડીમાં બાજરીનો લોટ નાખતા
____ મુકે તો મોટાના સમાગમનું સુખ આવે ?
માન
મોટપ
રસાસ્વાદ
આપેલ એકપણ નહિ
" બહુ આગ્રહ કરશો તો આ ભુજ સ્થાનને મેલીને બીજા દેશમાં જઈને રહીશું ? આ વાક્ય કોણ બોલે છે ?
કૃષ્ણજીવનદાસજીસ્વામી
અચ્યુતદાસજીસ્વામી
અક્ષરજીવનદાસજીસ્વામી
ઈશ્વરચરણદાસજીસ્વામી
આપણને ક્યારે કોઈનો અવગુણ ના આવે ?
નિષ્કપટ થાય તો
મહિમા સમજાય તો
સત્સંગમાં દાસપણું રાખે તો
આપેલ તમામ
_______થી મોટાનો અપરાધ થઇ જાય ?
અહંમમત્વ
માન
ઈર્ષ્યા
કપટ
મને લોકો કહે છે જે તમને સાઠ વર્ષ થયા પણ મેં મૂર્તિ વિના કાઈ દીઠું નથી ?
કાયાભાઈ
સોમચંદબાપા
પર્વતભાઈ
એકપણ નહિ
દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં આ વાત શેમાં આવે છે ?
બાપાશ્રીની વાતો વાર્તા-૮
ભક્તચિંતામણી
A અને B બંને
આપેલ તમામ
