Worksheetsસંસ્કાર ની શ્રીમંતાઈ
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સંસ્કાર ની શ્રીમંતાઈ પાઠ ના લેખક કોણ છે ?
a)
મહાદેવ દેસાઈ
b)
મકરંદ દવે
c)
કુન્દનિકા કાપડિયા
d)
વર્ષા અડાલજા
2.
જગમોહન દાસ બંગલો વેચી લાકડાના મકાન માં રેહવા ગયા કારણ કે....
a)
બંગલો તેમને ભાડે આપ્યો હતો
b)
સટ્ટા મા ફટકો પડવાથી નુકસાન થયું હતું.
c)
બંગલામાં રેહવવાનુ તેમને ગમતું નહોતું
d)
શ્રીમંતાઈ થી તેઓ કંટાળી ગયા હતા
3.
ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે?
a)
ભગવાન નો દોષ
b)
નસીબ
c)
ભગવાનના આશિષ
d)
જગમોહનદાસ ની ભૂલ
4.
જગમોહનદાસ નો બંગલો કયા નામે ઓળખાતો હતો?
a)
જન મહેલ
b)
આનંદ મહેલ
c)
રંગ મહેલ
d)
જળ મહેલ
5.
જગમોહનદાસ પોતાના મિત્ર વર્તુળમાં રાજા નામથી સંબોધતા હતા કારણકે...
a)
તેઓ શ્રીમંત હતા
b)
તેઓ રાજા હતા
c)
બીજું નામ તેમનું રાજા હતું
d)
તેમના મિત્રોને રાજા નામથી બોલાવું ગમતું હતું
6.
પાર્વતી બહેન ગુણિયલ કોના પુણ્યનું બળ ગણાવે છે ??
a)
દાદાજી ના
b)
પિતાજી ના
c)
પતિ ના
d)
દીકરી ના
100 %
